વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.26 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk રસધાર ૩/દિલાવર સંસ્કાર - પ્રવેશક 0 14900 167805 64111 2022-08-28T12:03:14Z હરિસિંહ ગોહિલ 3551 જૂનીશ કથા વાક્યમાં પરિવર્તન wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 રસધાર ૩/અભો સોરઠિયો 0 15191 167804 167803 2022-08-28T11:59:26Z હરિસિંહ ગોહિલ 3551 અભો સોરઠીયો wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 પૃષ્ઠ:Nitya Manan.pdf/૪ 104 37618 167816 138140 2022-08-28T14:30:32Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vijay Barot" /></noinclude> <big>{{center|'''પ્રકાશકનું નિવેદન'''}}</big> {{gap}}રોજ રોજ મનન કરવા જેવા આ સુવિચારો ગાંધીજી, રોજ એક એક કરીને, તા. ૨૦–૧૧–’૪૪થી શરૂ કરી, લગભગ બે વરસ સુધી નિયમથી લખતા હતા. આમ લખવાની શરૂઆત તેમણે શ્રી હિંગોરાણી કરીને એક ભાઈ ઘરભંગના દુઃખથી ઘવાયા હતાં તેમના મનની શાંતિ નિમિત્તે કરી હતી. {{gap}}શરૂમાં તા. ૧૩–૧૦–’૪૪થી થોડા દિવસ સુધી આ રીતે તેમણે એક એક સુવિચાર લખ્યો; પછી ૨૦-૧૧-’૪૪થી તે રોજ લખવાનો નિયમ લીધો; અને પોતે નોઆખાલી ગયા ત્યારે અનેક નાનાં મોટાં કામ છોડી ત્યાંના જ એકમાત્ર કામમાં લીન થયા, તેથી આ નિયમ પણ છૂટ્યો હતો. {{gap}}આ વિચારોમાંથી (તા. ૨૦–૧૧–’૪૪થી ૧૯-૪-’૪૫ સુધીનો) પહેલો હપતો શ્રી હિંગોરાણીએ મૂળ હિંદીમાં છપાવ્યો છે. મૂળ હિંદી<noinclude>{{સ-મ||३}}</noinclude> e3z1u65ii2ly9p1ntpgx49bcncjfemt પૃષ્ઠ:Nitya Manan.pdf/૫ 104 37620 167817 138229 2022-08-28T14:30:50Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vijay Barot" />{{સ-મ||૪}}</noinclude>સાથે તેના ગુજરાતી અનુવાદ અહીં પ્રસિદ્ધ કર્યો છે, જેથી તેની સસ્તી નકલ સૌને મળી શકે. {{gap}}આ વિચારોમાં ત્રણ જગ્યાએ ગાંધીજીએ અમુક હિંદી ભજનોનો ઉલ્લેખ કર્યો છે, તે ભજનો પરિશિષ્ટમાં ઉતાર્યાં છે. ઉપરાંત, તા. ૨૦–૧૧–’૪૪થી નિયમ લેતા પહેલાં, તા. ૧૩-૧૦-’૪૪થી ૧૬-૧૧-’૪૪ સુધીમાં છૂટક તારીખોએ વિચારો લખવાના શરૂ કરેલા, તે પણ શરૂનાં પાનાંના ક્રમાંકમાં આપવામાં આવ્યા છે. {{gap}}૧૫-૨-’૫ર<noinclude></noinclude> h2gzglx1i12yf828mwucvmaxhshu8sn પૃષ્ઠ:Nitya Manan.pdf/૭ 104 37622 167813 138080 2022-08-28T14:10:15Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> {{center|<big><big>'''ક્રમ'''</big></big>}} <center> {|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;" |- |• |[[નિત્ય મનન/પ્રકાશકનું નિવેદન|પ્રકાશકનું નિવેદન]] | |align=right|३ |- |૧ |[[નિત્ય મનન/૧૩-૧૦-’૪૪|૧૩-૧૦-’૪૪]] | |align=right|७ |- |૨ |[[નિત્ય મનન/૧૪-૧૦-’૪૪|૧૪-૧૦-’૪૪]] | |align=right|७ |- | |[[નિત્ય મનન/૧૫-૧૦-’૪૪|૧૫-૧૦-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૬-૧૦-’૪૪|૧૬-૧૦-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૭-૧૦-’૪૪|૧૭-૧૦-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૮-૧૦-’૪૪|૧૮-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૧૯-૧૦-’૪૪|૧૯-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૦-૧૦-’૪૪|૨૦-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૧-૧૦-’૪૪|૨૧-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૨-૧૦-’૪૪|૨૨-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૩-૧૦-’૪૪|૨૩-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૪-૧૦-’૪૪|૨૪-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૫-૧૦-’૪૪|૨૫-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૬-૧૦-’૪૪|૨૬-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૭-૧૦-’૪૪|૨૭-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૮-૧૦-’૪૪|૨૮-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૨૯-૧૦-’૪૪|૨૯-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૩૦-૧૦-’૪૪|૩૦-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૩૧-૧૦-’૪૪|૩૧-૧૦-’૪૪]] | |align=right| |- |[[નિત્ય મનન/૧-૧૧-’૪૪|૧-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨-૧૧-’૪૪|૨-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૩-૧૧-’૪૪|૩-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૪-૧૧-’૪૪|૪-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૫-૧૧-’૪૪|૫-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૬-૧૧-’૪૪|૬-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૭-૧૧-’૪૪|૭-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૮-૧૧-’૪૪|૮-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૯-૧૧-’૪૪|૯-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૦-૧૧-’૪૪|૧૦-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૧-૧૧-’૪૪|૧૧-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૨-૧૧-’૪૪|૧૨-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૩-૧૧-’૪૪|૧૩-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૪-૧૧-’૪૪|૧૪-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૫-૧૧-’૪૪|૧૫-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૬-૧૧-’૪૪|૧૬-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૭-૧૧-’૪૪|૧૭-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૮-૧૧-’૪૪|૧૮-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૯-૧૧-’૪૪|૧૯-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૦-૧૧-’૪૪|૨૦-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૧-૧૧-’૪૪|૨૧-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૨-૧૧-’૪૪|૨૨-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૩-૧૧-’૪૪|૨૩-૧૧-’૪૪]] | |align=right| |-| |[[નિત્ય મનન/૨૪-૧૧-’૪૪|૨૪-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૫-૧૧-’૪૪|૨૫-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૬-૧૧-’૪૪|૨૬-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૭-૧૧-’૪૪|૨૭-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૮-૧૧-’૪૪|૨૮-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૯-૧૧-’૪૪|૨૯-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૩૦-૧૧-’૪૪|૩૦-૧૧-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧-૧૨-’૪૪|૧-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨-૧૨-’૪૪|૨-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૩-૧૨-’૪૪|૩-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૪-૧૨-’૪૪|૪-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૫-૧૨-’૪૪|૫-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૬-૧૨-’૪૪|૬-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૭-૧૨-’૪૪|૭-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૮-૧૨-’૪૪|૮-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૯-૧૨-’૪૪|૯-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૦-૧૨-’૪૪|૧૦-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૧-૧૨-’૪૪|૧૧-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૨-૧૨-’૪૪|૧૨-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૩-૧૨-’૪૪|૧૩-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૪-૧૨-’૪૪|૧૪-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૫-૧૨-’૪૪|૧૫-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૬-૧૨-’૪૪|૧૬-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૭-૧૨-’૪૪|૧૭-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૮-૧૨-’૪૪|૧૮-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૧૯-૧૨-’૪૪|૧૯-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૦-૧૨-’૪૪|૨૦-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૧-૧૨-’૪૪|૨૧-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૨-૧૨-’૪૪|૨૨-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૩-૧૨-’૪૪|૨૩-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૪-૧૨-’૪૪|૨૪-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૫-૧૨-’૪૪|૨૫-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૬-૧૨-’૪૪|૨૬-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૭-૧૨-’૪૪|૨૭-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૮-૧૨-’૪૪|૨૮-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૨૯-૧૨-’૪૪|૨૯-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૩૦-૧૨-’૪૪|૩૦-૧૨-’૪૪]] | |align=right| |- | |[[નિત્ય મનન/૩૧-૧૨-’૪૪|૩૧-૧૨-’૪૪]] | |align=right| |- |}<noinclude></noinclude> 8hofrsdiikwj4kau6asg493tp5duxdv 167814 167813 2022-08-28T14:15:54Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> {{center|<big><big>'''ક્રમ'''</big></big>}} <center> {|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;" |- |• |[[નિત્ય મનન/પ્રકાશકનું નિવેદન|પ્રકાશકનું નિવેદન]] | |align=right|३ |- |૧ |[[નિત્ય મનન/૧૩-૧૦-’૪૪|૧૩-૧૦-’૪૪]] | |align=right|७ |- |૨ |[[નિત્ય મનન/૧૪-૧૦-’૪૪|૧૪-૧૦-’૪૪]] | |align=right|७ |- |૩ |[[નિત્ય મનન/૧૫-૧૦-’૪૪|૧૫-૧૦-’૪૪]] | |align=right| |- |૪ |[[નિત્ય મનન/૧૬-૧૦-’૪૪|૧૬-૧૦-’૪૪]] | |align=right| |- |૫ |[[નિત્ય મનન/૧૭-૧૦-’૪૪|૧૭-૧૦-’૪૪]] | |align=right| |- |૬ |[[નિત્ય મનન/૧૮-૧૦-’૪૪|૧૮-૧૦-’૪૪]] | |align=right| |- |૭ |[[નિત્ય મનન/૧૯-૧૦-’૪૪|૧૯-૧૦-’૪૪]] | |align=right| |- |૮ |[[નિત્ય મનન/૨૦-૧૦-’૪૪|૨૦-૧૦-’૪૪]] | |align=right| |- |૯ |[[નિત્ય મનન/૨૧-૧૦-’૪૪|૨૧-૧૦-’૪૪]] | |align=right| |- |૧૦ |[[નિત્ય મનન/૨૨-૧૦-’૪૪|૨૨-૧૦-’૪૪]] | |align=right| |- |૧૧ |[[નિત્ય મનન/૨૩-૧૦-’૪૪|૨૩-૧૦-’૪૪]] | |align=right| |- |૧૨ |[[નિત્ય મનન/૨૪-૧૦-’૪૪|૨૪-૧૦-’૪૪]] | |align=right| |- |૧૩ |[[નિત્ય મનન/૨૫-૧૦-’૪૪|૨૫-૧૦-’૪૪]] | |align=right| |- |૧૪ |[[નિત્ય મનન/૨૬-૧૦-’૪૪|૨૬-૧૦-’૪૪]] | |align=right| |- |૧૫ |[[નિત્ય મનન/૨૭-૧૦-’૪૪|૨૭-૧૦-’૪૪]] | |align=right| |- |૧૬ |[[નિત્ય મનન/૨૮-૧૦-’૪૪|૨૮-૧૦-’૪૪]] | |૧૭ |align=right| |- |૧૮ |[[નિત્ય મનન/૨૯-૧૦-’૪૪|૨૯-૧૦-’૪૪]] | |૧૯ |align=right| |- |૨૦ |[[નિત્ય મનન/૩૦-૧૦-’૪૪|૩૦-૧૦-’૪૪]] | |align=right| |- |૨૧ |[[નિત્ય મનન/૩૧-૧૦-’૪૪|૩૧-૧૦-’૪૪]] | |align=right| |- |૨૨ |[[નિત્ય મનન/૧-૧૧-’૪૪|૧-૧૧-’૪૪]] | |align=right| |- |૨૩ |[[નિત્ય મનન/૨-૧૧-’૪૪|૨-૧૧-’૪૪]] | |align=right| |- |૨૪ |[[નિત્ય મનન/૩-૧૧-’૪૪|૩-૧૧-’૪૪]] | |align=right| |- |૨૫ |[[નિત્ય મનન/૪-૧૧-’૪૪|૪-૧૧-’૪૪]] | |align=right| |- |૨૬ |[[નિત્ય મનન/૫-૧૧-’૪૪|૫-૧૧-’૪૪]] | |align=right| |- |૨૭ |[[નિત્ય મનન/૬-૧૧-’૪૪|૬-૧૧-’૪૪]] | |align=right| |- |૨૮ |[[નિત્ય મનન/૭-૧૧-’૪૪|૭-૧૧-’૪૪]] | |align=right| |- |૨૯ |[[નિત્ય મનન/૮-૧૧-’૪૪|૮-૧૧-’૪૪]] | |align=right| |- |૩૦ |[[નિત્ય મનન/૯-૧૧-’૪૪|૯-૧૧-’૪૪]] | |align=right| |- |૩૧ |[[નિત્ય મનન/૧૦-૧૧-’૪૪|૧૦-૧૧-’૪૪]] | |align=right| |- |૩૨ |[[નિત્ય મનન/૧૧-૧૧-’૪૪|૧૧-૧૧-’૪૪]] | |align=right| |- |૩૩ |[[નિત્ય મનન/૧૨-૧૧-’૪૪|૧૨-૧૧-’૪૪]] | |align=right| |- |૩૪ |[[નિત્ય મનન/૧૩-૧૧-’૪૪|૧૩-૧૧-’૪૪]] | |align=right| |- |૩૫ |[[નિત્ય મનન/૧૪-૧૧-’૪૪|૧૪-૧૧-’૪૪]] | |align=right| |- |૩૬ |[[નિત્ય મનન/૧૫-૧૧-’૪૪|૧૫-૧૧-’૪૪]] | |align=right| |- |૩૭ |[[નિત્ય મનન/૧૬-૧૧-’૪૪|૧૬-૧૧-’૪૪]] | |align=right| |- |૩૮ |[[નિત્ય મનન/૧૭-૧૧-’૪૪|૧૭-૧૧-’૪૪]] | |align=right| |- |૩૯ |[[નિત્ય મનન/૧૮-૧૧-’૪૪|૧૮-૧૧-’૪૪]] | |align=right| |- |૪૦ |[[નિત્ય મનન/૧૯-૧૧-’૪૪|૧૯-૧૧-’૪૪]] | |align=right| |- |૪૧ |[[નિત્ય મનન/૨૦-૧૧-’૪૪|૨૦-૧૧-’૪૪]] | |align=right| |- |૪૨ |[[નિત્ય મનન/૨૧-૧૧-’૪૪|૨૧-૧૧-’૪૪]] | |align=right| |- |૪૩ |[[નિત્ય મનન/૨૨-૧૧-’૪૪|૨૨-૧૧-’૪૪]] | |align=right| |- |૪૪ |[[નિત્ય મનન/૨૩-૧૧-’૪૪|૨૩-૧૧-’૪૪]] | |align=right| |- |૪૫ |[[નિત્ય મનન/૨૪-૧૧-’૪૪|૨૪-૧૧-’૪૪]] | |align=right| |- |૪૬ |[[નિત્ય મનન/૨૫-૧૧-’૪૪|૨૫-૧૧-’૪૪]] | |align=right| |- |૪૭ |[[નિત્ય મનન/૨૬-૧૧-’૪૪|૨૬-૧૧-’૪૪]] | |align=right| |- |૪૮ |[[નિત્ય મનન/૨૭-૧૧-’૪૪|૨૭-૧૧-’૪૪]] | |align=right| |- |૪૯ |[[નિત્ય મનન/૨૮-૧૧-’૪૪|૨૮-૧૧-’૪૪]] | |align=right| |- |૫૦ |[[નિત્ય મનન/૨૯-૧૧-’૪૪|૨૯-૧૧-’૪૪]] | |align=right| |- |૫૧ |[[નિત્ય મનન/૩૦-૧૧-’૪૪|૩૦-૧૧-’૪૪]] | |align=right| |- |૫૨ |[[નિત્ય મનન/૧-૧૨-’૪૪|૧-૧૨-’૪૪]] | |align=right| |- |૫૩ |[[નિત્ય મનન/૨-૧૨-’૪૪|૨-૧૨-’૪૪]] | |align=right| |- |૫૪ |[[નિત્ય મનન/૩-૧૨-’૪૪|૩-૧૨-’૪૪]] | |align=right| |- |૫૫ |[[નિત્ય મનન/૪-૧૨-’૪૪|૪-૧૨-’૪૪]] | |align=right| |- |૫૬ |[[નિત્ય મનન/૫-૧૨-’૪૪|૫-૧૨-’૪૪]] | |align=right| |- |૫૭ |[[નિત્ય મનન/૬-૧૨-’૪૪|૬-૧૨-’૪૪]] | |align=right| |- |૫૮ |[[નિત્ય મનન/૭-૧૨-’૪૪|૭-૧૨-’૪૪]] | |align=right| |- |૫૯ |[[નિત્ય મનન/૮-૧૨-’૪૪|૮-૧૨-’૪૪]] | |align=right| |- |૬૦ |[[નિત્ય મનન/૯-૧૨-’૪૪|૯-૧૨-’૪૪]] | |align=right| |- |૬૧ |[[નિત્ય મનન/૧૦-૧૨-’૪૪|૧૦-૧૨-’૪૪]] | |align=right| |- |૬૨ |[[નિત્ય મનન/૧૧-૧૨-’૪૪|૧૧-૧૨-’૪૪]] | |align=right| |- |૬૩ |[[નિત્ય મનન/૧૨-૧૨-’૪૪|૧૨-૧૨-’૪૪]] | |align=right| |- |૬૪ |[[નિત્ય મનન/૧૩-૧૨-’૪૪|૧૩-૧૨-’૪૪]] | |align=right| |- |૬૫ |[[નિત્ય મનન/૧૪-૧૨-’૪૪|૧૪-૧૨-’૪૪]] | |align=right| |- |૬૬ |[[નિત્ય મનન/૧૫-૧૨-’૪૪|૧૫-૧૨-’૪૪]] | |align=right| |- |૬૭ |[[નિત્ય મનન/૧૬-૧૨-’૪૪|૧૬-૧૨-’૪૪]] | |align=right| |- |૬૮ |[[નિત્ય મનન/૧૭-૧૨-’૪૪|૧૭-૧૨-’૪૪]] | |align=right| |- |૬૯ |[[નિત્ય મનન/૧૮-૧૨-’૪૪|૧૮-૧૨-’૪૪]] | |align=right| |- |૭૦ |[[નિત્ય મનન/૧૯-૧૨-’૪૪|૧૯-૧૨-’૪૪]] | |align=right| |- |૭૧ |[[નિત્ય મનન/૨૦-૧૨-’૪૪|૨૦-૧૨-’૪૪]] | |align=right| |- |૭૨ |[[નિત્ય મનન/૨૧-૧૨-’૪૪|૨૧-૧૨-’૪૪]] | |align=right| |- |૭૩ |[[નિત્ય મનન/૨૨-૧૨-’૪૪|૨૨-૧૨-’૪૪]] | |align=right| |- |૭૪ |[[નિત્ય મનન/૨૩-૧૨-’૪૪|૨૩-૧૨-’૪૪]] | |align=right| |- |૭૫ |[[નિત્ય મનન/૨૪-૧૨-’૪૪|૨૪-૧૨-’૪૪]] | |align=right| |- |૭૬ |[[નિત્ય મનન/૨૫-૧૨-’૪૪|૨૫-૧૨-’૪૪]] | |align=right| |- |૭૭ |[[નિત્ય મનન/૨૬-૧૨-’૪૪|૨૬-૧૨-’૪૪]] | |align=right| |- |૭૮ |[[નિત્ય મનન/૨૭-૧૨-’૪૪|૨૭-૧૨-’૪૪]] | |align=right| |- |૭૯ |[[નિત્ય મનન/૨૮-૧૨-’૪૪|૨૮-૧૨-’૪૪]] | |align=right| |- |૮૦ |[[નિત્ય મનન/૨૯-૧૨-’૪૪|૨૯-૧૨-’૪૪]] | |align=right| |- |૮૧ |[[નિત્ય મનન/૩૦-૧૨-’૪૪|૩૦-૧૨-’૪૪]] | |align=right| |- |૮૨ |[[નિત્ય મનન/૩૧-૧૨-’૪૪|૩૧-૧૨-’૪૪]] | |align=right| |- |}<noinclude></noinclude> iypqj7dxzrqlhu3sbwwmz24pgu5go21 પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૦ 104 37637 167821 138504 2022-08-28T14:36:14Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Sushant savla" /></noinclude><section begin="10a" />ईश्वरकी कृपा ईश्वरका काम करनेसे आती है । तुमको ईश्वरका काम करना है । कभी चरखा चलाता है ? चरखा चलाना सबसे बड़ा यज्ञ है। रोते रोते भी चरखा चलाओ । {{સ-મ|||१५-१०-’४४}} ઈશ્વરનું કામ બજાવીએ તો તેની કૃપા મળે. તેથી તારે ઈશ્વરનું કામ કરવું. કોઈ વાર રેંટિયો ચલાવે છે ? રેંટિયો ચલાવવા એ સૌથી મોટો યજ્ઞ છે. રોતો રોતો પણ તું રેંટિયો ચલાવ. {{સ-મ|||૧૫–૧૦-’૪૪}} <section end="10a" /> <section begin="10b" />शांतिमें, सुखमें तो सब कुछ होता है । चरखा दुःखीका, भूखोंका, सहारा है । दुःखमें तो छूटना ही नहीं चाहिये । {{સ-મ|||१६-१०-’४४}} શાંતિમાં ને સુખમાં તો બધું થાય. રેંટિયો દુખિયાં ને ભૂખ્યાનો આધાર છે. એટલે દુ:ખમાં તો એને છોડવાનો હોય જ નહીં. {{સ-મ|||૧૬–૧૦–’૪૪}} {{nop}} <section end="10b" /><noinclude>{{સ-મ||९}}</noinclude> suuqbdxscprrahm6qwebcwkjceylklm પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૭ 104 37645 167830 140755 2022-08-28T14:51:43Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Sushant savla" /></noinclude><section begin="17a" />आशा अमर है । उसकी आराधना कभी निष्फल नहीं होती । {{સ-મ|||२२-१०-’४४}} આશા અમર છે. તેની આરાધના કદી નિષ્ફળ નથી જતી. {{સ-મ|||૨૨-૧૦-’૪૪}} <section end="17a" /> <section begin="17b" />मेरे पास बैठने में कोई हानि नहीं है, लेकिन ऐसे वक़्त पर, जैसे महादेव करता था और कृपालानी, तकली चलाना । पीछे ईश्वरके समयकी चोरी नहीं होगी । तकली हमारा मूक मित्र है । कुछ आवाज़ ही नहीं करती, और जगतके लिए जो धागा चाहिये उसे निकालती रहती है । तकली चलाते समय हम सब कुछ देख सकते हैं और सुन सकते हैं । मैं तो यहाँ तक जाता हूँ कि ईश्वर-कृपा होगी तो इस तरह कर्ममें जुते हुए रहनेसे कान भी खुल जाय । लेकिन जब इस तरह कर्मयोगी बनोगे, तब कानकी परवाह थोड़ी रहेगी । वानर-गुरु <section end="17b" /><noinclude>{{સ-મ||१६}}</noinclude> r4upni35ckbwf7y9xc78zjcxkvgk3fp સૂચિ:Vela Vela ni Chhanyadi.pdf 106 46793 167835 167762 2022-08-29T03:14:07Z Meghdhanu 3380 પ્રાયશ્ચિત્ત proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=વેળા વેળાની છાંયડી |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ચુનીલાલ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર |સરનામું=અમદાવાદ |વર્ષ=2019 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}} |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="-" 4to5="નિવેદન" 6to7="અનુક્રમ" 8to13="લોકજીવનનો અધ્યાસ" 14="13" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬}} {{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭}} |Width= |Css= |Header= |Footer=<small>'''{{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||{{{pagenum}}}}}'''</small> }} he79xm57za9gfs9c8zeb3x1920mezt5 167845 167835 2022-08-29T03:21:25Z Meghdhanu 3380 ભગવાને મોકલ્યા! proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=વેળા વેળાની છાંયડી |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ચુનીલાલ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર |સરનામું=અમદાવાદ |વર્ષ=2019 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}} |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="-" 4to5="નિવેદન" 6to7="અનુક્રમ" 8to13="લોકજીવનનો અધ્યાસ" 14="13" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬}} {{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭}} |Width= |Css= |Header= |Footer=<small>'''{{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||{{{pagenum}}}}}'''</small> }} dqfhgvivnff19c6ekgbrjx0ie600kkk 167859 167845 2022-08-29T03:33:42Z Meghdhanu 3380 ગ્રહશાંતિ proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=વેળા વેળાની છાંયડી |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ચુનીલાલ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર |સરનામું=અમદાવાદ |વર્ષ=2019 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}} |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="-" 4to5="નિવેદન" 6to7="અનુક્રમ" 8to13="લોકજીવનનો અધ્યાસ" 14="13" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬}} {{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭}} |Width= |Css= |Header= |Footer=<small>'''{{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ગ્રહશાંતિ||{{{pagenum}}}}}'''</small> }} h83j9s80v5c9k58lxfowu1ox6st9uty 167862 167859 2022-08-29T03:46:50Z Meghdhanu 3380 ઘોડાગાડીના ઘૂઘરા proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=વેળા વેળાની છાંયડી |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ચુનીલાલ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર |સરનામું=અમદાવાદ |વર્ષ=2019 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}} |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="-" 4to5="નિવેદન" 6to7="અનુક્રમ" 8to13="લોકજીવનનો અધ્યાસ" 14="13" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬}} {{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭}} |Width= |Css= |Header= |Footer=<small>'''{{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ઘોડાગાડીના ઘૂઘરા||{{{pagenum}}}}}'''</small> }} ldloac1wdripcirj0esd2c1c47e2elm પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૬ 104 47128 167806 166852 2022-08-28T12:20:50Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> પહેલી પસંદગી અનાથ વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓને આપી. પણ એમાં વિધિવક્રતા તો એ બની કે ઓતમચંદે જ્યારે મૂડી પાછી સોંપવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓએ એ લેવાનો ઇનકાર કર્યો. એમને ઓતમચંદ કરતાં વધારે સધ્ધર આસામી શોધવાની મુશ્કેલી હતી. એમને એ ખ્યાલ નહોતો કે આ સધ્ધર આસામી હવે ડૂલ થવાની તૈયારીમાં છે. ઓતમચંદે એમને સાનમાં ઘણું ઘણું સમજાવ્યું કે હવે સમય બહુ બારીક આવતો જાય છે, પોતાની પૂંજી પોતાની જ પાસે રાખવી સારી, મારે પણ હવે માથેથી ભારણ ઓછું કરવું છે પણ લેણદારો એમાંથી કશું સમજવા જ તૈયાર નહોતા. પરિણામે જ્યારે કડાકો થયો ત્યારે જેમનાં નાણાં રહી ગયાં તે રહી જ ગયાં... {{gap}}રહ્યુંસહ્યું સગેવગે કરવાની સ્નેહીઓની સલાહ અવગણીને ઓતમચંદે જેટલું ચૂકવી શકાય એટલું ચૂકવી આપવા કેડ કસી. પેઢીનો સઘળો વહીવટ એણે લેણદારો સમક્ષ ખુલ્લો મૂકી દીધો. ઘરની સઘળી અસ્કામત એણે હોડમાં મૂકી દીધી. 'મારી પાસે આટલું છે, એમાંથી લેવાય એટલું લઈ લો.' {{gap}}નવી બંધાયેલી મેડી આમેય ગામલોકોની આંખે ચડેલી તેથી લેણદારોની નજ૨ પણ આ ઇમારત ઉપર બગડેલી. ઓતમચંદે મેડી વેચવા કાઢી ત્યારે કેટલાંક લોકો દુઃખી થયાં, પણ ઘણાં તો રાજી થયાં. {{gap}}'ગરીબનાં ગળાં લૂઈ લૂઈને મેડીના પાયા નંખાયા હતા, એ અણહકનું કેટલાક દી ટકે?' {{gap}}‘ભગવાનના ઘરનો બધો હિસાબ અહીં ને અહીં જ થાય છે.’ {{gap}}આફ્રિકા ખેડીને આવેલા એક લુહાણા વેપારીએ ઓતમચંદની મેડી ખરીદી લીધી. જૂનું ઘર તેમજ ગામમાંની દુકાનો પણ વેચી નાખવી પડી, તેથી ઓતમચંદે એક ખેડૂતનું નાનું સ૨ખું મકાન ભાડે રાખીને એમાં વાસ કર્યો.<noinclude><small>'''{{સ-મ|જીવનરંગ||૮૫}}'''</small></noinclude> 43210zmqgcilbjwtj1mswqrry3gdh5w પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૭ 104 47129 167807 166853 2022-08-28T12:23:13Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> {{gap}}જે દિવસે તેઓ ‘હરિનિવાસ' ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા ગયાં તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતીએ હિંમત જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું. કેટકેટલાં અરમાન સાથે એ આ મકાનમાં રહેવા આવેલી! લાડકોરના સઘળા મનસૂબ મનમાં જ રહ્યા. ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે એમ હતા: ‘જેવી હરિની ઇચ્છા!’ {{gap}}લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજશક્તિ ધરાવતી હોવાથી આ જીવનપલટો જીરવી શકી. પણ નાનકડો બટુક, જે પૂરો સમજુ પણ નહોતો અને સાવ અણસમજુ પણ ન ગણાય, એની સ્થિતિ અત્યંત વિષમ હતી. એ અબુધ બાળક, નાટકના તખ્તાની જેમ પલટાતા આ જીવનરંગ સમજી શકે એમ નહોતો, તેમ સહન પણ કરી શકતો નહોતો. વારે ઘડીએ એ પૃચ્છા કર્યા કરતો: ‘બા, આપણી નવી મેડી શું કામે ખાલી કરી?’ આ પ્રસંગે માબાપને મર્મસ્થાને ઘા લાગતો. સાપ કાંચળી ઉતારે એટલી આસાનીથી ઓતમચંદે એક પછી એક પરિગ્રહ તજવા માંડ્યા હતા. સંજોગવશાત્ આ સમજુ માણસે પોતાના ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું, તેથી એને પોતાને તો આ જીવનપલટા અંગે બહુ ઝાઝો અફસોસ નહોતો. પણ સુખચેનની દોમ દોમ સાહ્યબી ભોગવેલ લાડકોરનું અંતર કોરાતું હતું. એ ચતુર ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર બટુકના ભાવી અંગે હતી એથીય અદકેરી ચિંતા, દીકરાથી સવાયા દિય૨ – નરોત્તમ-ના તાત્કાલિક ભાવી અંગે થતી હતી, ‘હવે નરોત્તમનાં લગનનું શું થાશે? નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે વેવાઈવાળા વેવિશાળ ફોક તો નહીં કરી નાખે ને?” લાડકોર આ શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી, પણ એ ચિંતા એના હૃદયમાં શલ્યની જેમ ભોંકાયા કરતી. અનેકવિધ આપત્તિઓમાં ગળાબૂડ<noinclude><small>'''{{સ-મ|૮૬||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude> c1kurneg8wnpkxgw6iiklxuh8ao8qii પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૮ 104 47130 167808 166854 2022-08-28T12:26:28Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> ડૂબેલા ઓતમચંદને સ્વપ્ને પણ આવી શંકા ઊપજતી નહોતી, બલકે એ સંભવિત આપત્તિ સુધી કલ્પના દોડાવવાનો હાલ એને અવકાશ જ નહોતો. પણ લાડકોરનું સ્રીહૃદય આવી સંભાવનાને કેમ ઉવેખી શકે? એની ચકોર નજર જોઈ શકતી હતી કે નરોત્તમના ચહેરા ઉ૫૨ ઓતમચંદ કરતાંય બમણો વિષાદ તોળાઈ રહ્યો છે. લગ્નોન્મુખ દિયરની એ ગમગીનીનું કારણ કળવાનું લાડકોર માટે જરાય મુશ્કેલ નહોતું. તેથી એણે અગમબુદ્ધિ વાપરીને પતિને બીતાં બીતાં સૂચન કરેલું: {{gap}}‘આપણે તો પાયમાલ થઈ જ ગયાં, પણ નાના ભાઈ નરોત્તમનું તો ઘર સાજું રાખો...... આપણા ભેગો એનેય બાવો ક૨ી મૂકવો છે?’ {{gap}}‘કોઈ કોઈને બાવો કરી શકે એમ નથી,' ઓતમચંદે પોતાની ફિલસૂફી ડહોળી. ‘સહુ પોતપોતાની શેર બાજરી બંધાવીને આવ્યા છે, સમજી?’ {{gap}}‘હું તો સમજી, પણ વેવાઈવાળા સમજશે?’ લાડકોરે માર્મિક પ્રશ્ન પૂછ્યો. ‘ઘસાઈ ગયેલે ઘેર દીકરી વરાવતાં એમનું મન માનશે ખરું?’ {{gap}}‘એમાં જ એની પરીક્ષા થાશે—ખબર તો પડશે કે આપણા વેવાઈ કેટલા પાણીમાં છે!’ ઓતમચંદે ગમગીન ચહેરે કહ્યું. ‘આવે પ્રસંગે માણસનું પાણી પરખાય. સાચું મોતી હોય તો આવા હજાર વા ખમી ખાય, ટકિયું ફ્ટ કરતુંકને ફૂટી જાય, સમજી?” {{gap}}પતિની સલાહસૂચના લાડકોરને સમજાય કે ન સમજાય પણ એ શિરસાવંદ્ય તો ગણાય જ. {{gap}}ઓતમચંદ એક પછી એક મહામૂલાં રાચ પરિહરવા લાગ્યો. એકેક ચીજ વેચાતી હતી ને લોકોને વગોવણીનો એકેક વધારે વિષય મળતો જતો હતો. હરેક પ્રસંગે લાડકોરનો જીવ કળીએ કળીએ કપાતો હતો પણ ઓતમચંદના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર લગીરેય રંજ નહોતો દેખાતો. એ તો જાણે કે જનક વિદેહીની અનાસક્તિથી<noinclude><small>'''{{સ-મ|જીવનરંગ||૮૭}}'''</small></noinclude> nw2e2aeyn8w92kze5j1fb3foad0c4j1 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૯ 104 47131 167809 166855 2022-08-28T12:29:28Z Amvaishnav 156 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude> એક પછી એક મિલકત આ સર્વભક્ષી આગમાં હોમતો જતો હતો. {{gap}}મેડી વેચી, ગામમાંથી બેત્રણ દુકાનો વેચી, અમરગઢ સ્ટેશન પાસેની ધર્મશાળા પણ વેચવા કાઢી. પણ ઘોડાગાડી વેચવાનો વારો આવ્યો ત્યારે ઓતમચંદ પહેલી જ વાર જરા અચકાયો. એનું કારણ હતું. ઘોડાગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો. ગાડી, ઘોડો તેમજ એનો હાંકનાર વશરામ ત્રણેયની સાથે બટુકને એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પના કરતાં ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યા. અનેક મોટી મોટી મુરાદોએ બાંધેલું નવું મકાન વેચી મારતાં જરા પણ થડક ન અનુભવના૨ ઓતમચંદે ઘોડાગાડી કોઈ પારકાના હાથમાં સોંપતાં સો વાર વિચાર ક૨ી જોયો. એક વાર તો એને એમ પણ થઈ આવ્યું કે ઘોડાગાડી વેચવાનું માંડી જ વાળું, અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉગારી લઉં. પણ તુરત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘ૨ સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું છે. વળી, હવે મારા રાંક આંગણે ગાડીઘોડા શોભે પણ ખરાં કે? નાહક ફતન-દેવાળિયામાં ખપીને ગામલોકોની આંખે ચડું ને? {{gap}}મન કાઠું કરીને ઓતમચંદે ઘોડાગાડી વેચવા કાઢી. પણ મુશ્કેલી એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને ખરીદના૨ કોઈ ઘરાક ઝટ મળ્યો નહીં. એ જમાનામાં ઘેરે ગાડી ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી. આખરે, બરાડમાંથી બાંધવાનું કાચાપોચા માણસનું ગજું નહોતું. વાહન વસાવવું એટલે સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મેમણ શેઠિયાએ આ રૂપકડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી. {{gap}}જે દિવસે ગાડી તથા એના સરસામાનનો કબજો તે દિવસે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ. અણસમજુ બટુક પણ એટલું તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વશરામના ખોળામાં<noinclude><small>'''{{સ-મ|૮૮||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude> 228jk7dynyefs8rzn8adk0int7zypx3 167810 167809 2022-08-28T12:29:44Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> એક પછી એક મિલકત આ સર્વભક્ષી આગમાં હોમતો જતો હતો. {{gap}}મેડી વેચી, ગામમાંથી બેત્રણ દુકાનો વેચી, અમરગઢ સ્ટેશન પાસેની ધર્મશાળા પણ વેચવા કાઢી. પણ ઘોડાગાડી વેચવાનો વારો આવ્યો ત્યારે ઓતમચંદ પહેલી જ વાર જરા અચકાયો. એનું કારણ હતું. ઘોડાગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો. ગાડી, ઘોડો તેમજ એનો હાંકનાર વશરામ ત્રણેયની સાથે બટુકને એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પના કરતાં ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યા. અનેક મોટી મોટી મુરાદોએ બાંધેલું નવું મકાન વેચી મારતાં જરા પણ થડક ન અનુભવના૨ ઓતમચંદે ઘોડાગાડી કોઈ પારકાના હાથમાં સોંપતાં સો વાર વિચાર ક૨ી જોયો. એક વાર તો એને એમ પણ થઈ આવ્યું કે ઘોડાગાડી વેચવાનું માંડી જ વાળું, અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉગારી લઉં. પણ તુરત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘ૨ સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું છે. વળી, હવે મારા રાંક આંગણે ગાડીઘોડા શોભે પણ ખરાં કે? નાહક ફતન-દેવાળિયામાં ખપીને ગામલોકોની આંખે ચડું ને? {{gap}}મન કાઠું કરીને ઓતમચંદે ઘોડાગાડી વેચવા કાઢી. પણ મુશ્કેલી એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને ખરીદના૨ કોઈ ઘરાક ઝટ મળ્યો નહીં. એ જમાનામાં ઘેરે ગાડી ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી. આખરે, બરાડમાંથી બાંધવાનું કાચાપોચા માણસનું ગજું નહોતું. વાહન વસાવવું એટલે સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મેમણ શેઠિયાએ આ રૂપકડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી. {{gap}}જે દિવસે ગાડી તથા એના સરસામાનનો કબજો તે દિવસે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ. અણસમજુ બટુક પણ એટલું તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વશરામના ખોળામાં<noinclude><small>'''{{સ-મ|૮૮||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude> rt89gxwsuwc0o5d4smr4adfhutt6px4 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૦ 104 47132 167811 166856 2022-08-28T12:33:36Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> બેસીને ઘોડાને ચાલ, ઘોડા, ચાલ!' કહીને ચાબુક ફટકારવાની તક નહીં મળે. તેથી એણે સવારથી જ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું હતું. અણસમજુ પુત્રને રડતો જોઈને દુઃખથી ઘેરાયેલી લાડકોરનું પણ હૈયું હાથ ન રહ્યું. માત્ર ઓતમચંદે સઘળી વેદના દાબી દઈને હસતે મુખે આ અણગમતી ફ૨જ બજાવી. {{gap}}ગાડી સાથે વશરામ પણ આપમેળે જ ઓતમચંદને આંગણેથી છૂટો થતો હતો. શેખાણીએ વશરામને પોતાના ગાડીવાન તરીકે ગાડી ખરીદતી વખતે જ રોકી લીધો એટલું એ ગરીબ માણસનું સદ્ભાગ્ય ગણાય. વિદાય વખતે વશરામ ગળગળો થઈ ગયો. બટુકને કાખમાં તેડીને ખૂબ ખૂબ વહાલ કર્યો ને આખરે ભારે હૃદયે એ નવા શેઠના નોક૨ તરીકે ફરજ બજાવવા ગયો. {{gap}}‘એલા એય જોયું ને, આ ઓતમચંદની બાઈ બેસી ગઈ, એ! સંધુંય ચિતળના પાદરની જેમ સફાચટ!' {{gap}}ઓતમચંદના પલટાયેલા જીવનરંગ જોઈને ગામલોકોને ફરી વા૨ ચેષ્ટારી સૂઝી. {{gap}}‘લખમી તો ચંચળ છે. ભલભલાને હાથતાળી આપી જાય.’ {{gap}}‘એટલે તો કીધું છે કે લખમીનો એંકાર ન કરવો. એંકાર તો રાજા રાવણનોય નથી રહ્યો, તો ઓતમચંદ વળી કઈ વાડીનો મૂળો?’ {{gap}}જેનો ધણી એક દી પોતાને ખરચે ધરમશાળા ને સદાવ્રત ચલાવતો એને પોતાને આજે સદાવ્રતમાં માગવા જાવું પડે એવા બારીક દિવસ આવી ગયા - ' {{gap}}‘અહીંનાં કર્યાં અહીં જ ભોગવવાનાં છે. વેપારમાં રોજ હજાર વા૨ સાચાંખોટાં ને કાળાધોળાં કરવાં પડે. એનો બદલો મળ્યા વિના રહે?' {{gap}}‘એ તો દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં, ઉપરવાળા પાસે તો ચોખ્ખો ને ચટ હિસાબ છે.’ {{gap}}વિઘ્નસંતોષીઓ આ રીતે રાજી થતા હતા ત્યારે કોઈ કોઈ<noinclude><small>'''{{સ-મ|જીવનરંગ||૮૯}}'''</small></noinclude> fl2e0lhsjyqoosxu6djklaigcori0dx પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૧ 104 47133 167812 166857 2022-08-28T12:35:40Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> સમદુખિયા જીવ ઓતમચંદની આપત્તિ અંગે સહાનુકંપા પણ વ્યક્ત કરતા હતા: {{gap}}‘આ તો તડકા-છાયા છે. આવે ને જાય, કદીક સાત ભાતની સુખડી તો કદીક સૂકો રોટલો. એનો હ૨ખ પણ ન હોય ને અફસોસ પણ ન હોય. સમતા એ સાચું સુખ સમજવું.’ {{gap}}‘ભાઈ, પુરુષના નસીબ આડે તો પાંદડું કહેવાય છે. નસીબમાં હશે, તો હતું એના કરતાંય કાલ સવારે સવાયું થઈ જશે.' {{સ-મ| | ★| }}<noinclude><small>'''{{સ-મ|૯૦||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude> ia838fl4mbzgnqtn222mfa8i6eg73jj નિત્ય મનન/પ્રકાશકનું નિવેદન 0 47506 167815 2022-08-28T14:29:54Z Meghdhanu 3380 {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' પ્રકાશકનું નિવેદન ''' | previous = | next = [[નિત્ય મનન/૧૩-૧૦-’૪૪|૧૩-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="4" to="5"></pages>}} }}થી શરૂ થતું નવું પાનું બનાવ્યું wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' પ્રકાશકનું નિવેદન ''' | previous = | next = [[નિત્ય મનન/૧૩-૧૦-’૪૪|૧૩-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="4" to="5"></pages>}} }} jnny30l7z4daorzuqbnyubdsdm4gmv0 નિત્ય મનન/૧૩-૧૦-’૪૪ 0 47507 167818 2022-08-28T14:31:55Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' પ્રકાશકનું નિવેદન ''' | previous = | next = [[નિત્ય મનન/૧૩-૧૦-’૪૪|૧૩-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="8" to="8"></pages>}} }} lp3s2nb4usm9jkfve5x23l091x3mkbj 167819 167818 2022-08-28T14:32:44Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૩-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/પ્રકાશકનું નિવેદન|પ્રકાશકનું નિવેદન]] | next = [[નિત્ય મનન/૧૪-૧૦-’૪૪|૧૪-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="8" to="8"></pages>}} }} 1u3cj7i82sxz02mh7zh64zptvj69wyt નિત્ય મનન/૧૪-૧૦-’૪૪ 0 47508 167820 2022-08-28T14:34:57Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૪-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૩-૧૦-’૪૪|૧૩-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૧૫-૧૦-’૪૪|૧૫-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="9" to="9"></pages>}} }} j7hiwt2w1kszo5crfslrxyosluxgt97 નિત્ય મનન/૧૫-૧૦-’૪૪ 0 47509 167822 2022-08-28T14:37:29Z Meghdhanu 3380 t wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૫-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૪-૧૦-’૪૪|૧૪-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૧૬-૧૦-’૪૪|૧૬-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="10" fromsection="10a" to="10" tosection="10a"></pages>}} }} bvvu2suda620i74gt605lm3fo12hy35 નિત્ય મનન/૧૬-૧૦-’૪૪ 0 47510 167823 2022-08-28T14:38:23Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૬-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૫-૧૦-’૪૪|૧૫-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૧૭-૧૦-’૪૪|૧૭-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="10" fromsection="10b" to="10" tosection="10b"></pages>}} }} iubbx33j8avr13o0yyx4lm0trfh408h નિત્ય મનન/૧૭-૧૦-’૪૪ 0 47511 167824 2022-08-28T14:39:41Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૭-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૬-૧૦-’૪૪|૧૬-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૧૮-૧૦-’૪૪|૧૮-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="11" to="11"></pages>}} }} sifyu4uyskbziugg8zw14eh0t6ygamr નિત્ય મનન/૧૮-૧૦-’૪૪ 0 47512 167825 2022-08-28T14:41:06Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૮-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૭-૧૦-’૪૪|૧૭-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૧૯-૧૦-’૪૪|૧૯-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="12" to="12"></pages>}} }} hnjc5rskz0vayd7fom52wk1xxwbx3as નિત્ય મનન/૧૯-૧૦-’૪૪ 0 47513 167826 2022-08-28T14:42:59Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૧૯-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૮-૧૦-’૪૪|૧૮-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૨૦-૧૦-’૪૪|૨૦-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="13" to="14"></pages>}} }} 9g1tvsghpqfmp33dlngr6a526douics નિત્ય મનન/૨૦-૧૦-’૪૪ 0 47514 167827 2022-08-28T14:47:11Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૨૦-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૯-’૪૪|૧૯-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૨૧-૧૦-’૪૪|૨૧-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="15" to="15"></pages>}} }} qjgja16ii92heudtc99daol5xobkscl 167828 167827 2022-08-28T14:48:51Z Meghdhanu 3380 wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૨૦-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૧૯-૧૦-’૪૪|૧૯-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૨૧-૧૦-’૪૪|૨૧-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="15" to="15"></pages>}} }} 2nmt81ikhn6xehkcpus5rmxxjok0r0a નિત્ય મનન/૨૧-૧૦-’૪૪ 0 47515 167829 2022-08-28T14:50:35Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૨૧-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૨૦-૧૦-’૪૪|૨૦-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૨૨-૧૦-’૪૪|૨૨-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="16" to="16"></pages>}} }} j2sebs4j09sxie6n0v6o94887rdykrs નિત્ય મનન/૨૨-૧૦-’૪૪ 0 47516 167831 2022-08-28T14:52:41Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૨૨-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૨૧-૧૦-’૪૪|૨૧-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૨૩-૧૦-’૪૪|૨૩-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="17" fromsection="17a" to="17" tosection="17a"></pages>}} }} ecb8e06y0n93j77o4sbf8pu6ptv2p9q નિત્ય મનન/૨૩-૧૦-’૪૪ 0 47517 167832 2022-08-28T14:53:40Z Meghdhanu 3380 Transcluded wikitext text/x-wiki {{header | title = [[નિત્ય મનન]] | author = ગાંધીજી | translator = | section = ''' ૨૩-૧૦-’૪૪ ''' | previous = [[નિત્ય મનન/૨૨-૧૦-’૪૪|૨૨-૧૦-’૪૪]] | next = [[નિત્ય મનન/૨૪-૧૦-’૪૪|૨૪-૧૦-’૪૪]] | notes = }} {{justify| {{Left margin|4em|<pages index="Nitya Manan.pdf" from="17" fromsection="17b" to="18"></pages>}} }} 9oey9hfpd53ka5qd87ape0461s8xnnd સભ્યની ચર્ચા:Vasava Tejalkumari 3 47518 167833 2022-08-28T19:08:34Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vasava Tejalkumari}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૦૦:૩૮, ૨૯ ઓગસ્ટ ૨૦૨૨ (IST) h6t6yxb5myi2ygtgvwkgzwikm70m22h પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩૬ 104 47519 167834 2022-08-29T03:13:15Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>જ મારે આંગણે આવ્યા છો. તો હવે ઉંબરો નહીં વળોટવા દઉં... અમને તો કેદખાના જેવું થઈ પડ્યું છે.’ ઓતમચંદે અને કીલાએ સારી વાર સુધી આ શૈલીએ વાતચીત કર્યા કરી. લાડકોર એ કૃત્રિમ સંવાદની એકેક ઉક્તિ સાંભળતી હતી, ને એના મનમાં ગૂંચવણ વધતી જતી હતી. પણ કીલાની હાજરીમાં કશું પૂછવાનું એને યોગ્ય નહોતું લાગતું. કીલાની વાતચીતો તો મોડે સુધી ચાલી. વાસ્તવમાં, લાડકોર અને બટુક ઊંઘી ગયા પછી જ ગંભી૨૫ણે ચર્ચાઓ જામી. છેક પાછલી રાતે કીલા સાથે નરોત્તમે મોટા ભાઈની વિદાય લીધી. બીજે દિવસે જસીનાં લગન હોવાથી ઈશ્વરિયેથી બાલુની જાન આવીને મેંગણીના પાદરમાં પડી. કપૂરશેઠે હોંશે હોંશે જાનના સામૈયાની તૈયારી કરવા માંડી. ગામનાં કુતૂહલપ્રિય તરુણો ‘જસીના વર’ને જોવા પાદરમાં પહોંચી ગયા. ‘ક્યાં છે વ૨૨ાજા? ક્યાં છે વ૨૨ાજા?’ કરતાં આ યુવક-યુવતીઓ પાદરમાં છૂટેલાં ગાડાંઓ વચ્ચે ઘૂમી વળ્યાં પણ ક્યાંય વ૨ાજાનાં દર્શન થયાં નહીં તેથી એમનું કુતૂહલ બમણું ઉશ્કેરાયું. પૂછગાછ થવા લાગી તેમ તેમ જાનૈયાઓ ગુસ્સે થતા ગયા અને ગામલોકોને તતડાવવા લાગ્યા. આખરે. લાંબી શોધખોળને અંતે એટલી ખબર પડી કે છેવાડે ઊભેલા એક બંધ માફાવાળા ગાડામાં વરરાજા બેઠા છે. ‘પણ તો પછી બહાર કેમ નથી નીકળતા?’ ઓળખીતાઓએ પૃચ્છા કરી: ‘બાલુભાઈ ગાડામાંથી હેઠા કેમ નથી ઊતરતા?’ પ્રાયશ્ચિત્ત ૪૩૫<noinclude><small>'''{{સ-મ|૪૩૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૩૫}}'''</small></noinclude> mqqorgg36yuiny5oj20u24di45kvvnu પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩૭ 104 47520 167836 2022-08-29T03:14:56Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘કોઈની લાજ કાઢે છે?’ ધીમે ધીમે પાદરમાંથી ગામની શેરી સુધી વાત પહોંચી: ‘જસીનો વ૨ માફાવાળા ગાડામાં પુરાઈને બેઠો છે—' શેરીમાંથી કપૂ૨શેઠની ડેલી સુધી સમાચાર પ્રસરી ગયા: ‘વ૨૨ાજા તો ઓઝલપડદે પુરાણા છે. ગાડામાંથી હેઠા જ નથી ઊતરતા સામૈયું લઈને રવાના થઈ રહેલા કપૂરશેઠ આ સમાચાર સાંભળીને જરા ખચકાઈ ગયા. ‘શું છે?’ એવી પૂછગાછ ચાલી. એટલામાં તો ગામના બે અડીખમ જુવાનોને ખભે એકેક હાથ ટેકવીને હવે અપંગ બની ગયેલો મકનજી મુનીમ ખોડંગાતો ખોડંગાતો કપૂરશેઠની ડેલી તરફ આવતો દેખાયો. મુનીમને જોઈને કપૂરશેઠને આશ્ચર્ય થયું. આટલો પરિશ્રમ વેઠીને આ અપંગ માણસ અહીં સુધી શા માટે ખેંચાઈ આવ્યો હશે? વિવેક ક૨વા કપૂરશેઠે કહ્યું: ‘મુનીમજી! તમે તો બહુ તકલીફ લીધી ને કાંઈ!’ ‘લેવી પડી, શેઠ!!’ ‘અરે, પણ અમે હમણાં જ સામૈયું કરવા જઈએ છીએ, તમને વાહનમાં બેસાડીને અહીં લઈ આવત, જો ઉતાવળ ન કરી હોત તો—' ‘ઉતાવળ કરવી પડી, શેઠ!–મુનીમના આ બંને ઉત્તરો સાંભળીને કપૂરશેઠને નવાઈ લાગી. દાણો દાબી જોવાની ઢબે પૂછ્યું: ‘કાંઈ બહુ ઉતાવળા ઉતાવળા આવ્યા આજે તો!’ ‘આવ્યા વિના છૂટકો જ નહોતો —’ આ સાંભળીને તો કપૂરશેઠ વહેમાયા જ. મનમાં થયું કે મુનીમના મનમાં જરૂ૨ કાંઈ કહેવા જેવી વાત હશે. તેથી જ તો, મકનજીને પોતાના ખભાનો ટેકો દઈને, ઓસરીમાં ન બેસાડતાં એને અંદરના ઓ૨ડામાં લઈ ગયા. ૪૩૬ વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૪૩૬||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૩૬}}'''</small></noinclude> 39mzxed4f1i6aliwox4f07m17hftjny પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩૮ 104 47521 167837 2022-08-29T03:15:34Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>સંપૂર્ણ એકાંત સાધ્યા પછી કપૂરશેઠે પૂછ્યું: ‘સહુ સારા સમાચાર છે ને?’ ‘સમાચાર તો સારા જ હોય ને?’ કહીને મુનીમે એક શબ્દ ઉમેર્યો: ‘પણ—’ બસ. આ એક જ શબ્દ ‘પણ’ સાંભળીને કપૂરશેઠ વિચારમાં પડી ગયા. પૂછ્યું: ‘કેમ ભલા? કાંઈ અઘટિત બની ગયું છે?' ‘ના રે!’ અઘટિત તો કાંઈ નથી બન્યું, પણ—' ‘પણ? પણ શું છે?’ કપૂ૨શેઠે વધારે શંકાશીલ થઈને પૂછ્યું: ‘દકુભાઈ શેઠને ઘેરે છે તો સહુ સાજાનરવાં ને?’ ‘હોવે! સહુ સાજાનરવાં ને રાતાં રાયણ જેવાં. પણ —' ‘હજીય પણ? કાંઈ કહેવાપણું છે?’ ‘કહેવાપણું તો શું હોય બીજું? પણ—' મુનીમને મોઢેથી હરેક વાક્યને છેડે ‘પણ’ સાંભળી સાંભળીને કપૂરશેઠ ગૂંચવાયા. એવામાં એક માણસ ‘ક્યાં ગયા કપૂરશેઠ? ક્યાં ગયા કપૂરશેઠ?’ કરતો, શોધતો શોધતો અંદર આવી પહોંચ્યો અને બોલ્યો: ‘અરે! તમે હજી અહીં છો? બહાર તો તમારી ગોતાગોત થાય છે. હાલો, સામૈયામાં મોડું થાય છે—' ‘થાવા દિયો’—કપૂરશેઠે તોછડો જવાબ આપી દીધો. ‘પણ ઢોલી ઉતાવળો થાય છે. આપણું પતાવીને એને એભલ આહીરને માંડવે ઢોલ વગાડવા જવું છે—' ‘જાવા દિયો–’ ‘અરે પણ આપણા સામૈયાનું બહુ મોડું થાશે– ‘ભલે થાય,’ કહી કપૂરશેઠ ફરી મુનીમને પૂછવા લાગ્યા: ‘સાચી વાત કરો... શું છે?' ‘મામલો જરાક બગડી ગયો છે, શેઠ પ્રાયશ્ચિત્ત ૪૩૭<noinclude><small>'''{{સ-મ|૪૩૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૩૭}}'''</small></noinclude> 7xaa2124xssjii2ixqm5kis4hg3y0vh પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩૯ 104 47522 167838 2022-08-29T03:16:08Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ફરીથી પોલીસની ટાંચ આવી છે?’ ‘ના રે ના. હવે દકુભાઈના ઘરમાં રહ્યું છે શું તે ટાંચ લાવનારા ખાટી જાય!' ‘તો પછી કાંઈ બીજી મૂંઝવણ આવી પડી છે?’ મૂંઝવણ તો માણસ માતરને આવે, પણ દકુભાઈને ક૨મે કાંઈક વધારે — ‘શું? શું? ઝટ બોલી નાખો, મુનીમજી!' વરરાજા માથે વિપદ — ‘વિપદ? વ૨ાજા માથે?” કપૂરશેઠનો શ્વાસ જાણે થંભી ગયોઃ ‘કેમ કરતાં?’ ‘કેમ કરતાં, તે એને કરમે. બીજું શું?’ હવે મુનીમ ઠંડે કલેજે બોલતો હતો: ‘વિપદ કાંઈ વણનોતરી થોડી આવે?’ ‘કાંઈ રજાકજા થઈ છે?’ થોડીઘણી નહીં, સારી પટ–' ‘હૈં? કોણે કરી?’ ‘ગઈ સાલ જેણે કરી'તી એણે જ—' ‘કોણે? ગામના આહીરોએ?’ ‘બીજું કોણ કરે?’ સાંભળીને કપૂરશેઠ શરમાઈ ગયા. ધીમે અવાજે પછ્યું: ‘પણ એ વાત તો ઠામૂકી ઢંકાઈ ગઈ’તી ને?’ ‘સૂરજ ઊગ્યો એ પછી છાબડે થોડો ઢંકાવાનો હતો?’ મુનીમે મર્મવાક્ય ઉચ્ચાર્યું, ‘બાલુ તો બત્રીસને બદલે તેત્રીસલક્ષણો પાક્યો –' ‘અરેરે!’ મારી દીકરીનાં નસીબ— ને કાલે આગલી જ રાતે ઈશ્વરિયાના આહીરોએ બાલુને લાકડીએ ‘ફૂટી ગયાં એમ સમજો. આજ સવારે જાન જૂતવાની હતી, વેળા વેળાની છાંયડી ૪૩૮<noinclude><small>'''{{સ-મ|૪૩૮||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૩૮}}'''</small></noinclude> o85coqwo2zxbpz3wvhlqxorrfslr9dc પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૦ 104 47523 167839 2022-08-29T03:16:57Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>લાકડીએ લમધારી નાખ્યો– ‘અ૨૨૨! મૂવા આહીર તો જમડા જેવા લાગે છે…’ પોતાની બેન-દીકરીની છેડતી થાય એ કોણ સાંખી શકે?’ બાલુની ઉ૫૨ કડીઆળી ડાંગું પડી, માથામાં ફૂટ થઈ, ને ભોંયભેગો થઈ ગયો. એ તો વળી ગામના ઓળખીતા બે-ચા૨ કણબી વચ્ચે પડ્યા એમાં શૂળીનું સંકટ સોયથી પતી ગયું—' ‘કોક ગલઢાવનાં પુન્ય આડાં આવ્યાં હશે—' ‘તોય એક હાથ તો કોણીમાંથી ખડી ગયો. ને ડિલે આખે આવડાં આવડાં ચાંભા ઊપડી આવ્યાં’ ‘આ તો વિવાહમાં વિઘન જેવું થયું?” ‘એટલે જ તો મને લાગ્યું કે કપૂરશેઠને સંધીય સાચી વાત આગોતરી કહી રાખું, પછી તમારે કહેવાપણું ન રહે કે મુનીમે મને ચેતાવ્યો નહીં. આપણને કોઈના વાંકમાં આવવું ન ગમે. હું તો વાત કહું સાચી–' ફરી એક માણસ અંદરના ઓરડામાં ધસી આવ્યો, ને બોલ્યો: ‘વેવાઈવાળા પાદરેથી આપણે માંડવે આવ્યા છે ને પૂછે છે કે સામૈયાંને હજી કેટલી વાર છે?’ ‘એને કહી દિયો કે ઉતાવળા થાવ મા,' કપૂરશેઠે ફરી પેલા માણસને ધૂત્કા૨ીને પાછો કાઢતાં કહ્યું, ‘ઘોડે ચડીને આવ્યા છો, તે અમે જાણીએ છીએ–’ ‘વ૨૨ાજા તો બિચારા હવે ઘોડે ચડી શકે એમ પણ નથી રહ્યા.’ મુનીમે કહ્યું, ‘હાડકાં એવાં તો ખોખાં થઈ ગયાં છે કે ચાર જણે ટેકો દીધો ત્યારે તો માંડ માંડ ગાડે બેસી શક્યો ' ‘આ તો બહુ કહેવાય. છોકો સાવ ઉઠેલપાનિયો પાક્યો!' ‘એટલે તો હું અટાણે લંગડાતો લંગડાતો પણ તમારે આંગણે આવીને ઊભો,’ મુનીમે ગંભીર મુખમુદ્રાએ કહ્યું, ‘મને મારું પાપ ડંખ્યું—' પ્રાયશ્ચિત્ત ૪૩૯<noinclude><small>'''{{સ-મ|૪૩૯||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૩૯}}'''</small></noinclude> gjhrswl8t4lb0y1oggj1zrxgx42uuft પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૧ 104 47524 167840 2022-08-29T03:17:43Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘પાપ?’ કપૂરશેઠ ચોંકી ઊઠ્યા, ‘શેનું પાપ વળી?’ ‘મારાં કરેલાં કરતૂકનું, મુનીમે કબૂલત કરી, બાલુનું સગપણ મેં કરાવ્યું'તું... ને મેં તમને છેતર્યા હતા—’ છેતર્યા હતા? આ શું બોલો છો, મુનીમજી?’ જિંદગીમાં આજે પહેલી વાર સાચું બોલું છું, તો બોલી લેવા દો, મુનીમની રુક્ષ મુખમુદ્રા ઉપર આર્દ્ર રેખાઓ ઊપસી આવી, પાપનું પ્રાછત કરી લેવા દો.’ ‘શેનું પાપ ને શેનું પ્રાછત વળી?’ ‘મેં તમને છેતર્યા છે. દકુભાઈનો છોકરો તો પહેલેથી જ કબાડી હતો... પણ મેં તમને ભરમાવ્યા ને જસીનું સગપણ કરાવેલું... બાલિયો તો કોળી-વાઘ૨ી ક૨તાંય વધારે ખેપાની પાક્યો છે. કૂતરાં- બિલાડાં કરતાંય બેજ, એટલામાં સંય સમજી જાવ, શેઠ” ‘અરેરે,’ કપૂરશેઠ સંય સમજી ગયા તેથી નિસાસો મૂક્યો. ‘મારી છોકરી આવા કપાતરને પનારે પડશે તો બિચારીનો ભવ બગડશે—' ‘હજીય કાંઈ મગ-ચોખા ભેગા નથી થઈ ગયા.’ મુનીમે ફરી મર્મવાણી ઉચ્ચારી: ‘હજીય છોકરીનો ભવ સુધારવો તમારા હાથમાં છે.’ ફરી એક માણસ અંદર ધસી આવ્યો ને બોલ્યો: ‘દકુભાઈ શેઠ પોતે ડેલીએ આવ્યા છે... કહે છે, બપોર થઈ ગયા, તોય હજી સામૈયું કેમ નથી કરતા?? ‘એને કહી દિયો કે થાતું હશે એમ થાશે બધું,’ કહીને પેલા માણસને પાછો ધકેલી કાઢ્યા પછી ઉમેર્યું, ‘ક૨મી ગગાની જાન જોડીને મોટે ઉપાડે આવ્યા છે તે જાણીએ છીએ.’ મુનીમે ફરી વાતનો તંતુ સાંધ્યો, ને સૂચવ્યું: હાથમાંથી નથી ગઈ... રમતાં આવડે તો...’ ‘પણ કેવી રીતે?’ ‘હજી પણ બાજી ૪૪૦ વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૪૪૦||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૪૦}}'''</small></noinclude> kkqbnt1mpcmsrhxbx5trmljgwmag0vl પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૨ 104 47525 167841 2022-08-29T03:18:41Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘સામૈયું કરવાનું જ માંડી વાળો! ‘પણ... પણ... પછી ?’ ‘પછી શું?’ પાદરમાંથી જ પાછાં વાળો!' મુનીમે કહ્યું, ‘એ ઉઠેલપાનિયાને પનારે તમારી છોકરી પડશે તો બિચારીને કૂવોઅવેડો જ પૂરવો પડશે.’ સાંભળીને કપૂરશેઠ કંપી રહ્યા હતા ત્યાં ફરી પેલો માણસ અંદર ધસી આવ્યો તેથી એમણે વડચકું જ ભર્યું: શું કામે પણ અહીં આવ્યા કરે છે?’ ‘જરૂરી કામે આવ્યો છું—' ‘દકુભાઈને કહી દે કે-' ‘દકુભાઈની વાત નથી — ‘તો બીજી કઈ વાત છે?’ ‘એભલભાઈને ઘેરે ઈશ્વરિયાના આહીર આવ્યા છે, એ વાત કરે છે—’ ‘શું વાત કરે છે?’ ફે દકુભાઈના બાલુને તો કાલે રાતે સાંબેલે સાંબેલે સોરી નાખ્યો છે—’ ‘જાણીએ છીએ અમે તારી મોરના–' કહીને કપૂરશેઠે ફરી પેલા માણસને હાંકી કાઢ્યો પણ એમના મનમાં મુનીમે જે શંકા પેટવી હતી એને આ ઈશ્વરિયાના આહીરો તરફથી સમર્થન મળી રહ્યું. દકુભાઈને સાથે લઈને કપૂરશેઠ પાદરમાં પહોંચ્યા અને કહ્યું: ‘વરાજાને શું કામે માફામાં પૂરી રાખ્યા છે?’ ‘નજરાઈ ન જાય એટલા સારુ,' ‘અહીં અત્યારે કોઈ મૂઠબૂઠ નાખે એવી મેલી વિદ્યા જાણનાર માણસ નથી. તમતમારે એને બેધડક હેઠા ઉતારો—’ પછી વ૨૨ાજાને પ્રગટ કરવા કે ન કરવા એ અંગે બંને વેવાઈઓ પ્રાયશ્ચિત્ત ૪૪૧<noinclude><small>'''{{સ-મ|૪૪૧||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૪૧}}'''</small></noinclude> e8oz0nk9iywpvicc689lutpesndl7m2 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૩ 104 47526 167842 2022-08-29T03:19:26Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>વચ્ચે સારી રકઝક ચાલી. પણ કપૂ૨શેઠે જ્યારે વરરાજાનાં પ્રત્યક્ષ દર્શન કરવાનો દુરાગ્રહ ચાલુ જ રાખ્યો ત્યારે દકુભાઈએ નછૂટકે માફો ઉઘાડ્યો ને બાલુને નીચે ઊતરવાનું કહ્યું. ચાર જાનૈયા ગાડા પર ચડી ગયા અને જાણે કે લાશ હેઠી ઉતારતા હોય એ રીતે બાલુને હેઠો ઉતાર્યો. સો સો સમરાંગણોમાં જખમી થઈને આવેલા રાણા સંગ જેવા બાલુના દીદાર જોઈને કપૂરશેઠ ડઘાઈ ગયા. ઠંડે કલેજે બોલ્યા: વ૨૨ાજાને આટલી બધી તકલીફ આપો મા. એને ફરી પાછી માફામાં બેસાડી દિયો –’ દકુભાઈએ ખુલાસો કર્યો: ‘કાલે હાલતાં હાલતાં પગ લપસી ગયો, એમાં આટલું બધું લાગી ગયું—' ‘હું જાણું છું, ઈશ્વરિયા ગામની ધરતી જ એવી લપસણી છે, એમાં વ૨૨ાજા બિચારા શું કરે? પગ આઘોપાછો પડી જ જાય- કોણીમાંથી હાડકું ઊતરી ગયું—' ‘ઊતરી જ જાય ને! કડીઆળી પડે પછી કોની કોણી સાજી રહે?’ કહીને કપૂ૨શેઠે છેવટનું સંભળાવી દીધું: ‘હવે તો મૂંગા મૂંગા મેપાણી મોર્ય ઈશ્વરિયા ભેગા થઈ જાવ ઝટ! ૪૪૨ * વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૪૪૨||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૪૨}}'''</small></noinclude> ry3e5y2uvncynjyxxa8y4on5mb71w6p પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૪ 104 47527 167843 2022-08-29T03:19:54Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૪૩ ભગવાને મોકલ્યા! દિવસે સવારથી જે દિવસે રાજકોટથી મહેમાન આવવાના હતા જ ચંપાને એની સહીપણી શારદા પજવી રહી હતી: ‘પરભુલાલ શેઠના શું સમાચાર છે?’ સાંભળીને ચંપા શરમાઈ જતી હતી ને સામું સંભળાવતી હતી: ‘જા રે લુચ્ચી! મારા કરતાં તો તું હવે એને વધારે ઓળખતી થઈ છો!’ શારદા વધારે પજવણી કરતી હતી: ‘જાણું છું, દિવસ ને રાત એની રાહ જોયા કરે છે તે... મારાથી કાંઈ અજાણ્યું છે?’ ‘તારાથી શું અજાણ્યું છે?’ ચંપા કબૂલત કરતી. ફરી શારદા પૂછતી: ‘પણ પરભુલાલ શેઠ આવશે ક્યારે હવે?’ ‘કેમ અલી, તું આટલી બધી ઉતાવળી થાય છે?’ ચંપા પૂછતી હતી, ‘પ૨ણવાનું મારે, ને ઉતાવળ તને કેમ?” ‘બહેનબાને ઝટપટ પરણાવી નાખવાની મને ઉતાવળ છે,’ કહીને શારદા પૂછતી હતી, ‘ક્યાં ગયું, હું લાવેલી એ ૨મકડું?’ ‘આ રહ્યું!’ ‘હું... રોજ આની સામે છાની છાની જોયા કરે છે, એ હું નથી જાણતી?’ શારદાએ મીઠો ઠપકો આપ્યો, ‘આ સારસ ને આ સારસી... આ જુગલજોડી ઉપરથી તારી નજર ખસતી જ નથી, એ શું મારાથી અજાણ્યું છે?” ‘તારાથી શું અજાણ્યું છે બેન? તારાથી મેં શું છાનું રાખ્યું છે?’ ‘તો ઠીક!’ ચંપાનો આવો એક૨ા૨ સાંભળીને શારદાનો અહમ્ભાવ સંતોષાતો હતો. ‘પણ આ બે પંખી ભેગાં થઈ જાય પછી આ ભગવાને મોકલ્યા! ૪૪૩<noinclude><small>'''{{સ-મ|૪૪૩||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પ્રાયશ્ચિત્ત||૪૪૩}}'''</small></noinclude> 1pl6bchteizos85s1sxm9ocquac2skv 167844 167843 2022-08-29T03:20:32Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૪૩ ભગવાને મોકલ્યા! દિવસે સવારથી જે દિવસે રાજકોટથી મહેમાન આવવાના હતા જ ચંપાને એની સહીપણી શારદા પજવી રહી હતી: ‘પરભુલાલ શેઠના શું સમાચાર છે?’ સાંભળીને ચંપા શરમાઈ જતી હતી ને સામું સંભળાવતી હતી: ‘જા રે લુચ્ચી! મારા કરતાં તો તું હવે એને વધારે ઓળખતી થઈ છો!’ શારદા વધારે પજવણી કરતી હતી: ‘જાણું છું, દિવસ ને રાત એની રાહ જોયા કરે છે તે... મારાથી કાંઈ અજાણ્યું છે?’ ‘તારાથી શું અજાણ્યું છે?’ ચંપા કબૂલત કરતી. ફરી શારદા પૂછતી: ‘પણ પરભુલાલ શેઠ આવશે ક્યારે હવે?’ ‘કેમ અલી, તું આટલી બધી ઉતાવળી થાય છે?’ ચંપા પૂછતી હતી, ‘પ૨ણવાનું મારે, ને ઉતાવળ તને કેમ?” ‘બહેનબાને ઝટપટ પરણાવી નાખવાની મને ઉતાવળ છે,’ કહીને શારદા પૂછતી હતી, ‘ક્યાં ગયું, હું લાવેલી એ ૨મકડું?’ ‘આ રહ્યું!’ ‘હું... રોજ આની સામે છાની છાની જોયા કરે છે, એ હું નથી જાણતી?’ શારદાએ મીઠો ઠપકો આપ્યો, ‘આ સારસ ને આ સારસી... આ જુગલજોડી ઉપરથી તારી નજર ખસતી જ નથી, એ શું મારાથી અજાણ્યું છે?” ‘તારાથી શું અજાણ્યું છે બેન? તારાથી મેં શું છાનું રાખ્યું છે?’ ‘તો ઠીક!’ ચંપાનો આવો એક૨ા૨ સાંભળીને શારદાનો અહમ્ભાવ સંતોષાતો હતો. ‘પણ આ બે પંખી ભેગાં થઈ જાય પછી આ ભગવાને મોકલ્યા! ૪૪૩<noinclude><small>'''{{સ-મ|૪૪૩||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૩}}'''</small></noinclude> 5qmc8hl4em2xh8gtl0wn9lqbj8hz6yf પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૫ 104 47528 167846 2022-08-29T03:22:24Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>બહેનપણીને ભૂલી તો નહીં જાય ને?’ ‘તને કેમ કરીને ભૂલીશ, બેન?’ ચંપા કહેતી હતી, તેં તો પરભુલાલ શેઠને કાને મારું વેણ પહોંચાડ્યું—' ‘અલી, તું પણ એને પરભુલાલ શેઠ જ કહે છે કે શું?” ‘બીજું શું કહું? ઘરમાં સહુ એને એ જ નામે ઓળખે છે એમાં મારાથી સાચું નામ કેમ કરીને લેવાય?’ ‘પણ અબઘડીએ એ આવી પહોંચશે. ને ઘરમાં સહુને એની સાચી ઓળખ થઈ જાશે, પછી શું કશું?’ ‘મનેય એ જ ચિંતા થયા કરે છે... પછી શું કરશું?’ ચંપાએ કહ્યું. ‘તું ચિંતા કરવી રહેવા દે.’ શારદાએ હિંમત આપી, ‘હું બેઠી છું ને! એને અહીં આવવા તો દે! પછી એ તારા પરભુલાલ શેઠ છે, ને આ શારદા છે!’ ‘તારા પરભુલાલ શેઠ એટલે શું? ‘તારા એટલે તારા જ! બીજા કોઈના નહીં!' ‘પણ તુંય હજી એને પરભુલાલ શેઠ કહીને જ ઓળખીશ?’ ‘ત્યારે બીજું શું કહું? સાચે નામે ઓળખવા જાઉં, ને ક્યાંક આડું વેતરાઈ બેસે તો?’ ‘તું તો ભારે પહોંચેલ નીકળી, બેન!' પહોંચ વિના આવાં પરાક્રમ થતાં હશે!’ જસીની હાજરીમાં શારદા જાણે કે પોતે ૫૨ભુલાલ નામના કોઈ માણસને ઓળખતી જ ન હોય એવો વર્તાવ કરતી. તેથી, ઓછી અકલની જસી પૂરેપૂરી ભ્રમમાં પડી ગયેલી. ચંપા માટે શોધાયેલા કોઈક અજાણ્યા પરભુલાલ કરતાં પોતાનો વ૨ બાલુ તો ક્યાંય ચડિયાતો છે, એવી શેખી પણ એ કર્યા કરતી. આમેય એ વારંવાર વેળા વેળાની છાંયડી ૪૪૪<noinclude><small>'''{{સ-મ|૪૪૪||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૪}}'''</small></noinclude> l6j816nlolp6xssskwyin8lac3l7s80 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૬ 104 47529 167847 2022-08-29T03:23:02Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પોતાના વરનાં વખાણ તો કરતી જ. એમાં વળી લગનનો દિવસ નજીક આવતાં તો એ બાલુની પ્રશસ્તિ કરતાં થાકતી જ નહીં. વિચક્ષણ શારદા પણ આ પ્રશસ્તિમાં સૂર પુરાવતી અને બેવકૂફ જસીને એવો ખ્યાલ આપતી કે તારો વર ચંપાના વર કરતાં તો ક્યાંય વધારે હોશિયાર છે. વધારે શ્રીમંત છે, વધારે સુશીલ છે. અને આખરે જ્યારે મનસુખલાલ સાથે બે મહેમાનો આવ્યા, ત્યારે પરભુલાલ શેઠને જોઈને ચંપાનાં માબાપ કરતાંય વધારે આશ્ચર્ય તો જસીએ જ અનુભવેલું. નરોત્તમને જોઈને જસીને તો રીતસર આઘાત જ લાગેલો. કપૂ૨શેઠ અને સંતોકબાએ આરંભિક આશ્ચર્ય પછી, કીલાએ ગોઠવેલા આ ‘કારસ્તાન’ને એક સ૨સ મશ્કરી તરીકે એના આઘાતની ઉમળકાભેર આવકારી લીધેલું, ત્યારે જસીને જાણતી હતી કે કેમેય કરીને કળ વળી શકેલી નહીં. કેમ કે, બાલુ કરતાં નરોત્તમ બધી જ બાબતમાં ચડિયાતો છે. અને જ્યારે એણે જોયું કે એક વેળા જેનું વાગ્યાન રદ થયેલું એ હવે નવા લેબાસમાં આવેલા નરોત્તમ સાથે ફરીથી ચંપાનો વિવાહ કરવા માબાપ ઇંતેજાર છે, ત્યારે તો જસીની ઈર્ષ્યાની અવધ આવી રહી. મોટી બેનના નસીબમાંથી ખરી પડેલો આવો મજાનો વર ફરી પાછો મળશે એ જાણીને લગ્નોન્મુખ જસીનો આનંદોત્સાહ ઓસરી ગયો.. પોતાની સાથે આવેલ પરભુલાલ શેઠ બીજો કોઈ નહીં પણ નરોત્તમ જ છે, એવી જાણ થતાં મનસુખભાઈ શ૨માઈ ગયા. એમણે નરોત્તમની માફી માગી, અને કીલાને પ્રેમાળ ઠપકો આપ્યો. ‘કીલાભાઈ, તમે તો કમાલ ક૨ી! મને અટાણ લગી સાવ અંધારામાં જ રાખ્યો!' ‘હું પોતે જ આજ સુધી અંધારામાં હતો, પછી તમને શી રીતે અજવાળું ક૨ી શકું?’ ‘હવે રાખો, રાખો! બહુ થઈ રોનક! ભલા માણસ, આવી આકરી ભગવાને મોકલ્યા! ૪૪૫<noinclude><small>'''{{સ-મ|૪૪૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૫}}'''</small></noinclude> 70hssma98uzaijjl5t729i2j8cs51qv પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૭ 104 47530 167848 2022-08-29T03:24:12Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ઠેકડી તે કરાતી હશે ?' ‘આકરી મરી ગઈ છે, તે તમારી ઠેકડી કરું?’ કીલાએ કહ્યું. ‘કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં,’ કહીને મનસુખલાલે ઉમેર્યું, જે થયું છે, એ સારું થયું છે–’ ‘કુદરતે જે ધાર્યું હતું એ જ થયું છે…’ વચ્ચે કપૂરશેઠ બોલ્યા. ‘કીલાભાઈ, તમે તો કમાલ કરી!' કરી ફરીને મનસુખલાલ એ ઉદ્ગાર કાઢી રહ્યા હતા. ‘ભાઈ, અજાણ્યા ને આંધળા બેય બરાબર ગણાય. હું તો અ પરભુલાલથી અજાણ્યો હતો ને તમારાથી તો વળી સાવ અજાણ્યો હતો,’ કીલાએ કહ્યું, ‘એમાં આ આંધળે બહેરું કુટાઈ ગયું-' ‘ના, ના, આંધળે બહેરું તો કાંઈ નથી કુટાયું,’ કપૂ૨શેઠે કીલાના કથનમાં સુધારો કર્યો, ‘જેવો થાવો જોઈએ એવો જ જોગાનુજોગ થઈ ગયો છે ‘તમને ભગવાને જ અમારે આંગણે મોકલ્યા એમ કહો ને!' સંતોકબાએ કહ્યું. ‘ભગવાન ઉપર બહુ ભરોસો રાખવા જેવું નથી,’ કીલાએ મમરો મૂક્યો, ‘ભગવાન તો ઘણીય વાર સાચા માણસને ખોટે ઠેકાણે, ને ખોટા માણસને સાચે ઠેકાણે મોકલી દિયે છે.’ ‘હવે રાખો, રાખો, કીલાભાઈ!’ મનસુખલાલે કહ્યું, ‘તમે તો બહુ રોનક કરી અમારી. હવે હાંઉં કરો, ભલા થઈને!’ મકનજી મુનીમે બાલુની જાન પાછી વળાવ્યા પછી એક ચોંકાવનારી વાત કરી. એણે જાહેર કર્યું કે દકુભાઈને ત્યાં ઓસરીમાંથી રૂપિયાની જે કોથળી ચોરવાનું આળ ઓતમચંદ ઉ૫૨ આવેલું, એ કોથળી કોઈએ ચોરી જ નહોતી. તેલના ખાણિયામાંથી એ કોથળી અકબંધ હાથ આવી, અને એ વાતની જાણ લાડકોરને થઈ, તેથી એ ભાઈને ઘે૨થી કાયમના વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૪૪૬||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૬}}'''</small></noinclude> 7rln4jp6o264hdt2a84ooiao7cfd919 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૮ 104 47531 167849 2022-08-29T03:24:59Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>અબોલા લઈને, લગનને આગલે દિવસે જ પાછી ચાલી ગયેલી... અને પછી, મુનીમે ભાઈબહેન વચ્ચે જામેલી ભયંક૨ જીભાજોડીનું વર્ણન ઝમકભી શૈલીમાં કરી બતાવ્યું અને લાડકોરની વિદાય વેળાનાં દૃશ્યો તાદશ્ય કરી બતાવ્યાં ત્યારે તો સાંભળનારાંઓ અવાક થઈ ગયાં. ‘કોથળી કોઈએ ચોરી જ નહોતી?’ થોડી વારે કપૂરશેઠે પૂછ્યું. ‘ના, કોઈએ નહીં—’ ‘તો પછી ઓતમચંદ શેઠનું નામ એમાં આવ્યું'તું એ?’ હવે મનસુખભાઈએ પૂછ્યું. ‘સાવ ખોટું. ઓતમચંદભાઈને તો તે દિવસે દકુભાઈએ અંદ૨ બોલાવવાને બદલે ઓસરીમાં જ બેસાડી રાખેલા એટલે એને અપમાન લાગેલું, ને મૂંગા મૂંગા બહાર નીકળી ગયેલા એટલે જ એના ઉપ૨ વહેમ આવેલો,’ મુનીમે કહ્યું, ‘ને વહેમમાં ને વહેમમાં દકુભાઈએ વાંસે પસાયતા દોડાવેલા ને બિચારા ઓતમચંદ શેઠને મારી મારીને લોથ કરી નાખેલા.’ સાંભળીને કપૂ૨શેઠ અને મનસુખલાલ બંને જણા ઊંડા વિચારમાં પડી ગયા. જે મુદ્દા ઉપ૨ ઓતમચંદને ચોર ગણીને એની સાથેનો સંબંધ તોડી નાખેલો, એ મુદ્દો જ આખો અસત્ય સાબિત થતાં એમની વિમાસણ વધી પડી. દકુભાઈ તો વહેમના વમળમાં અટવાઈને અવિચારી કૃત્ય આચરી બેઠેલા, પણ ચોરીના આરોપના સાવ અધ્ધર સમાચાર ઉપર આધાર રાખીને આપણે જે પગલું લીધેલું એનું ભયંકર વિપરીત પરિણામ નીપજ્યું છે, એનું એમને હવે ભાન થયું. પોતે હાથે કરીને જ, ચંપાનું લગ્નજીવન વેડફી નાખ્યું છે એની પ્રતીતિ થઈ. તેથી જ બગડી બાજી સુધારી લેવા માટે એમણે નરોત્તમ જોડે જ ચંપાના પુનર્વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. ભગવાને મોકલ્યા! * ૪૪૭<noinclude><small>'''{{સ-મ|૪૪૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૭}}'''</small></noinclude> fd61co5u96dz1hef3zlwi8orrva2a0k પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪૯ 104 47532 167850 2022-08-29T03:26:12Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૪૪ મોંઘો મજૂર શારદાને ઘેર ચંપા, નરોત્તમ અને શારદાની ત્રિપુટી વચ્ચે સરસ ગોષ્ઠી ચાલી રહી હતી. અગાઉ વાઘણિયામાં વાસ્તુમુહૂર્ત પ્રસંગે નવી મેડીના માઢિયામાં ત્રણ મુગ્ધ હૃદયોની ત્રિપુટી વચ્ચે જે મિજલસ જામેલી, એવી જ આ મિજલસ હતી. માત્ર એમાં જસીનું સ્થાન અત્યારે શારદાએ લીધું હતું, એટલો જ ફેર. આ હૃદયત્રિપુટી વચ્ચેની ચર્ચાનો વિષય પણ પ્રણયકલહ જેવો ઉગ્ર છતાં હૃદયંગમ હતો. નરોત્તમ સામે ચંપાની ફરિયાદ એ હતી કે ‘તમે સ્ટેશન ઉપરથી મારો સરસામાન શા માટે ઊંચક્યો?? નરોત્તમનો બચાવ એ હતો કે મજૂર માણસને કોઈ પણ ઉતારુની મજૂરી કરવાનો અધિકાર છે.’ સામી દલીલ કરી. ‘પણ તમે ખરેખર મજૂર તો હતા જ નહીં?’ ચંપાએ કહ્યું. ‘મજૂરમાં વળી ખરો મજૂર ને ખોટો મજૂર હોઈ શકે?’ નરોત્તમે ‘જો તમે ખરા મજૂર હતા, તો ફરી કોઈ દિવસ સ્ટેશન ઉપર કેમ દેખાયા નહીં?’ ‘તમને શી રીતે ખબર પડી કે હું ફરી કોઈ દિવસ સ્ટેશન ઉપર નહીં દેખાયો હોઉં?’ ‘અમે રોજ સવારમાં જ છાની તપાસ કરતાં. હું ને મામી —’ એને તુરત ખ્યાલ આવ્યો કે આ ‘છાની તપાસ'ની વાત આમ ખુલ્લી ચર્ચાના આવેશમાં ચંપાથી બોલતાં તો બોલાઈ ગયું, પણ પછી કરી દેવામાં ઔચિત્ય નથી જળવાતું, તેથી તે શ૨માઈ ગઈ. વેળા વેળાની છાંયડી ૪૪૮<noinclude><small>'''{{સ-મ|૪૪૮||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૮}}'''</small></noinclude> md4hm6dwcm9akn0d4046hr04mrfhx80 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૦ 104 47533 167851 2022-08-29T03:26:40Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>નરોત્તમે કહ્યું: ‘એવી છાનીછપની તપાસ કરનારાઓની આંખે અમે ચડીએ એટલા સસ્તા નથી, સમજ્યાં ને!’ ‘જાણીએ છીએ, કેવાક મોંઘા છો એ તો?’ હવે ચંપાએ પણ હળવી ઢબે જ આગળ ચલાવ્યું, ‘મજૂરી તો મામા પાસેથી રોકડી બે આના લીધી હતી, કે વધારે?’ ને મામાના ખિસ્સામાંથી સરી પડેલા બસો રૂપિયા ભરેલા પાકીટ ઉપર થૂથૂકારો કરીને પાછું આપ્યું, એનો હિસાબ નહીં ગણો?’ નરોત્તમે આ વાક્ય ઉચ્ચાર્યું હતું તો મજાકમાં, પણ ચંપા માટે એ સહજ રીતે જ એક અસહ્ય મહેણું બની રહ્યું. પાકીટ પાછું સોંપીને ગર્વભેર ચાલ્યો ગયેલો એ મજૂર મનસુખમામા માટે જ હીણપતભ૨ી નામોશી સર્જતો ગયેલો એની શરમમાંથી તો ચંપા વિનોદપૂર્ણ આજ સુધી મુક્ત થઈ શકી નહોતી. અને અત્યારે વાર્તાલાપ જામ્યો હતો, એમાં આ ટોણો સાંભળીને મૂંગી થઈ ગઈ. ‘અમે એટલા બધા સસ્તા નથી, સમજ્યાં ને!” નરોત્તમે ફરી સંભળાવ્યું. સાંભળીને ચંપાએ વધુ ક્ષોભ અનુભવ્યો. આ ત્રિપુટીનું મૌન અસહ્ય લાગવાથી અને ચંપાનો ક્ષોભ ઓછો કરવાના ઇરાદાથી આખરે શારદાએ જ બોલવું પડ્યું: ‘નરોત્તમભાઈ તો બસો રૂપિયા, ને માથે બે આના જેટલા મોંઘા છે; સમજ્યાં ને?’ ‘બસ ?’ ચંપાએ હવે હિંમતભેર ઉત્તર વાળ્યો, ‘મૂલ આંકી આંકીને આટલું જ આંક્યું ને?–બસો રૂપિયા ને માથે બે આના જેટલું જ?’ આ વળતા ટોણાનો હવે શી રીતે પ્રતિકાર કરવો એ નરોત્તમ વિચારતો હતો, ત્યાં શારદા જ એની મદદે આવી પહોંચી. ‘આ તો તમારા સરસામાન ઉપાડના૨ મજૂરનું અમે મૂલ આંક્યું મોંઘો મજૂર<noinclude><small>'''{{સ-મ|૪૪૯||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૪૯}}'''</small></noinclude> ll6tsuj5srkhdj5xgb5ih456xh59xfr પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૧ 104 47534 167852 2022-08-29T03:27:03Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>છે, બાકી નરોત્તમભાઈનું પોતાનું મૂલ તો લાખે લેખાં માંડીએ તોય થઈ શકે એમ નથી — ‘બહુ સારું, લો!’ ચંપાએ પ્રસન્ન ચિત્તે છતાં કૃત્રિમ વિરોધ દાખવતાં કહ્યું. ‘કેમ વળી? ભૂલી ગયાં?–’ નરોત્તમે સંભળાવી: ‘પાકીટ પાછું સોંપ્યું, એનું નામ તમે કીલાભાઈ હારે મોકલાવેલું એ મેં પાછું કાઢેલું એ ભૂલી ગયાં? ને એ વખતે જે સંભળાયેલું એ યાદ છે?” ‘હા, બરાબર યાદ છે. તમારું એકેએક વેણ યાદ છે—' ચંપાએ આખરે પરાજિત થઈને કહ્યું, ‘અમને પજવવામાં તમે કાંઈ બાકી નથી રાખ્યું-' ‘એમાં પજવણી શાની ભલા?’ નરોત્તમે કહ્યું, ‘મનસુખભાઈએ મોટે ઉપાડે મને બક્ષિસ મોકલવા પહેલાં વિચાર કરવો જોઈતો હતો! મને શું માગણ-ભિખારી માની લીધો?’ ‘માગણ-ભિખારી તો નહીં, પણ મજૂર તો ખરા જ ને!’ ચંપાએ ટકોર કરી. ફરી શારદાએ નરોત્તમ વતી ઉત્તર આપ્યો: ‘મજૂર ખરા પણ ગામ આખાના નહીં, તમારા એકલાના જ, ચંપાબેન!' ‘હા, એ તો હું જાણું જ છું,’ કહીને ચંપાએ એનો બેવડો અર્થ ઘટાવી લીધો. ‘હું જાણું જ છું, કે એ મારી એકલીના જ છે. ‘મજૂર જ હોં, બીજું કાંઈ સમજી બેસતાં!” નરોત્તમે સુધારો કર્યો. ‘જોયા હવે મોટા સમજાવવાવાળા!’ ચંપાએ પહેલી જ વાર કરીને કહ્યું, ‘હું જોઈશ, હવે પછી મારી કેવીક મજૂરી કરો છો એ!’ ભૂભંગ ૪૫૦ * વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૪૫૦||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૫૦}}'''</small></noinclude> o5qjnvj62i3man6ba6cqfqikn93eykd પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૨ 104 47535 167853 2022-08-29T03:27:35Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૪૫ ગ્રહશાંતિ પાદરમાંથી જ બાલુની જાનને પાછી વળાવી દીધા પછી કપૂરશેઠ સમક્ષ અત્યંત કપરો પ્રશ્ન ઊભો થયોઃ હવે શું કરવું? ‘લીધેલાં લગન ખડી ગયાં!’ ‘બાંધેલો માંડવો વીંખવો પડશે!’ ‘અપશુકન! અપશુકન!' ડોસી શાસ્ત્રની દમદાટીઓથી કપૂરશેઠ ડરી ગયા. ‘ગ્રહશાંતિ કર્યા પછી કોઈનાં લગ્ન જ ન થાય તો ઘરમાં અશાંતિ થઈ જાય.' દાપાં-દક્ષિણા સિવાય બીજા કશામાં રસ નહીં ધરાવના૨ ગોર મહારાજ તો અનેક જાતની કપોલકલ્પિત ડરામણીઓ દેખાડવા લાગ્યા. ‘આ તો પાતક કહેવાય! મહાપાતક!’ કપૂરશેઠે કહ્યું: ‘એ તમા૨ા મહાપાતક કરતાંય એક વધારે મોટા પાતકમાંથી ઊગરી ગયો છું, એટલો ભગવાનનો પાડ માનીએ! મારી જસીની જિંદગી ધૂળધાણી થાતી રહી ગઈ, એટલા આપણે નસીબદાર, એમ સમજો ને!’ પણ દાપા-દક્ષિણા ગુમાવી બેઠેલા ગોર મહારાજ એમ સહેલાઈથી શાના સમજી જાય? એમણે તો થોકબંધ શાસ્ત્રવચનો ટાંકવા માંડ્યાં. આ ઘ૨ ઉ૫૨ અનેક આપત્તિઓ આવી પડશે, એવી આગાહી કરી, છતાં કપૂરશેઠ ગભરાયા નહીં. પણ જ્યારે ભુદેવે ધમકી આપી કે લગ્નમાં આવી પડેલા વિઘ્નને પરિણામે તમારા ઉપ૨ નવેનવ ગ્રહ કોપી ઊઠશે, ત્યારે ગ્રહશાંતિ ૪૫૧<noinclude><small>'''{{સ-મ|૪૫૧||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૫૧}}'''</small></noinclude> 0f6u8g9j51g05a4tq3uanqkt16ine40 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૩ 104 47536 167854 2022-08-29T03:28:01Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>કપૂરશેઠે સંભળાવી દીધું: ‘નવેનવ ગ્રહ ભલે કોપતા, પણ દસમા ગ્રહને મારે આંગણે આવતો અટકાવ્યો છે, એની મને નિરાંત છે-' ‘દસમો ગ્રહ?’ ગોર મહારાજ ચોંકી ઊઠ્યા, ‘જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહથી વધારે એક પણ ગ્રહ હોઈ જ કેમ શકે? જ્યોતિષશાસ્ત્રમાં ભલે ન હોય, અમારો સંસા૨શાસ્ત્રમાં તમારા નવેય ગ્રહને આંટી જાય એવો આકરો દસમો ગ્રહ હોય છે... એને અમે જમાઈ કહીને ઓળખીએ છીએ–’ ‘શાંત પા... શાંત પાપ...! આ શું બોલો છો, શેઠ” ગોર મહારાજ ધ્રૂજી ઊઠ્યા, ‘જામાતા જેવા જામાતાને તમે દસમો ગ્રહ ગણો છો?’ ‘હા, ને એ ગ્રહ તો વળી એવો હઠીલો કે બાકીના નવ ગ્રહની શાંતિ થાય, પણ દસમો તો કાયમ અશાંતિ જ ઊભી કર્યા કરે. એ જેવો... ને એ પનોતીય પાછી સાડાસાતી નહીં પણ યાવચંદ્રદિવાકૌ તો સસરાને માથે જિંદગી આખી જડબેસલાક લોઢાને પાયે પનોતી જેવી –' કહીને કપૂરશેઠે ફરી સંતોષ વ્યક્ત કર્યો, ‘એ દસમા ગ્રહની વક્રદૃષ્ટિને મેં પાદરમાંથી જ પાછી વળાવી દીધી એની મને નિરાંત છે. હવે તમારા બાકીના નવેનવ ગ્રહને જે કરવું હોય એ ભલે કરી લિયે–’ ગોરને લાગ્યું કે કપૂરશેઠ પાસે તો હવે પોતાનું કશું ઊપજી શકે એમ નથી, તેથી એણે સંતોકબાનું શરણું લીધું. અનેકાનેક દેવો, રાંદલ મા કોપાયમાન થશે, કુટુંબ ઉ૫૨ અણધાર્યા વિઘ્નો આવી પડશે, એવી એવી ડરામણીઓ દેખાડી... ઘરમાં રાંદલ મા થાપ્યાં છે, અને વરઘોડિયાં પગે લાગી રહે પછી જ થાનકનું ઉથાપન કરી શકાય. હવે વરઘોડિયાં વિના જ એનું ઉથાપન કરીએ તો રાંદલ મા રૂઠ્યાં વિના રહે ખરાં?’ વેળા વેળાની છાંયડી ૪૫૨<noinclude><small>'''{{સ-મ|૪૫૨||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૫૨}}'''</small></noinclude> 5et78pq9o574zclj6fztzbubimm3rkr પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૪ 104 47537 167855 2022-08-29T03:28:35Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>સાંભળીને સંતોકબા થથરી ઊઠ્યાં: ‘રાંદલ મા રૂઠશે!’ એમણે પતિ સમક્ષ ધા નાખી: ‘રાંદલ મા રૂઠશે!’ ગો૨દેવતાની ધમકીઓને જરાસરખીય દાદ ન દેના૨ કપૂ૨શેઠ પત્નીની ફરિયાદ સાંભળીને મૂંઝાઈ ગયા. ‘આ તમે કેવું અવિચારી કામ કરી બેઠા! કપાળમાં કંકુઆળા વરને માંડવેથી વળાવ્યો! પીઠી ચોળેલાને પાદરમાંથી પાછો કાઢ્યો!' પત્નીની રોકકળ વધી અને પતિની અકળામણ વધી. ‘પણ વરરાજાનાં પરાક્રમ જ એવાં હતાં કે એને પાછા વળાવ્યા વિના બીજો છૂટકો જ નહોતો—' ‘અરે, પણ રાંદલ મા રૂઠશે તો આપણું ધનોતપનોત નીકળી જાશે!’ ‘કાલે નીકળતું હોય તો હવે આજે જ નીકળવા દો!' કંટાળીને કપૂરશેઠે સંભળાવી દીધું. ‘હાય રે હાય! આ તમે શું બોલી ગયા?’ પત્નીએ રોકકળ શરૂ કરી, ‘હવે આ માંડવાનો માણેકથંભ કેમ કરીને ઉખેડશું?’ ખોદી કાઢીને... બીજી કઈ રીતે વળી?’ ‘હાય રે હાય! તો તો આપણું ઘર જ આખું ખેદાનમેદાન થઈ જાય ને! ખોડેલા માંડવા નીચે લગનવિધિ કર્યા વિના તે થાંભલા પાછા કઢાતા હશે ક્યાંય ?’ ‘પણ જેની લગનિધિ કરવાની હતી, એ લાડકડો તો એનાં લખણને કારણે હાલ્યો ગયો પાછો!’ કપૂ૨શેઠે ઉગ્ર અવાજે સંભળાવ્યું, ‘હવે તો આપણી પોતાની લગનવિવિધ ફરીથી કરીએ તો છે!’ ‘હાય હાય! આવું બોલતાં શરમાતા નથી?’ કહીને સંતોકબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. ‘શાંત થાવ! શાંત થાવ! આજના શુભ પ્રસંગે આવા સંતાપ ન શોભે, બા!’ ગોર મહારાજ વચ્ચે પડ્યા: ‘શાસ્ત્રમાં કહ્યું છે: ચિત્તશાંતિ વડે સર્વ શુભકામનાઓ સફળ થાય છે!’ ગ્રહશાંતિ ૪૫૩<noinclude><small>'''{{સ-મ|૪૫૩||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૫૩}}'''</small></noinclude> 0uv3r08pk1jkuy3ir2z8bd2h1cs03pt પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૫ 104 47538 167856 2022-08-29T03:30:28Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પાટમાં પડે તમારાં સાસ્તર! મારે ઘેર વિવાહમાં વિઘન આવી પડ્યું એનું તો કાંઈ કરતા નથી!’ ‘શાસ્ત્રમાં કહ્યું છે, સ્વસ્થ ચિત્તે વિચા૨ ક૨વાથી વિઘ્નો પણ દૂર થઈ શકે છે, બા! ગભરાશો નહીં!’ ‘તમારે ભામણભાઈને શું? તમારે તો ગમે તેમ કરીને તમારું તરભાણું ભરવાનું—' ગમે તેમ કરીને નહીં, બા, વરકન્યાને પરણાવીને જ તરભાણું ભરી શકાય, અન્યથા નહીં.’ ‘ગોર!’ હવે કપૂરશેઠે ક્રોધભર્યો પડકાર કર્યો, તમારું તરભાણું તો ટળ્યું... હવે તમે પોતે ટળશો અહીંથી?’ ‘બ્રહ્મપુત્રને જાકારો? યજમાનને શ્રીમુખેથી ગોરદેવતાનું અપમાન ‘શાંતં પાપં... શાંત પાપ...’ ગોર બોલ્યા, ‘જાકારો આપશો તોય નહીં જઈ શકે. શાસ્રવચનથી વિરુદ્ધ વર્તન શી રીતે કરી શકું? માર ઝાડુ તારાં શાસ્ત્રવચનને. અહીંથી અમારાં લોહી પીતો ટળીશ હવે?’ ‘કટુવચન ન ઉચ્ચારો, શેઠ! શાસ્ત્રમાં કહ્યું છે, ક્રોધ એ સર્વ આપત્તિઓનું મૂળ છે!' ઠંડે કલેજે ગોરદેવતા બોલ્યા. ‘આ શુભ હસ્તે મેં રાંદલ માની થાપના કરી છે... હવે આ જ શુભ હસ્તે એની ઉથાપના કર્યા વિના જાઉં તો મારા ઉ૫૨ જ દૈવી વિઘ્ન આવી પડે.’ ‘તો ઉથાપના કરીને જા. પણ અહીંથી રસ્તો માપ ઝટ!’ કપૂરશેઠે હુકમ કર્યો. ‘જ્યાં સુધી માતાજી સમક્ષ વરઘોડિયાં વંદન ન કરે, ત્યાં સુધી થાનકની ઉથાપના ન થઈ શકે. શાસ્રવચનથી વિરુદ્ધ વાત... તમે ને તમારાં ગોરાણી વરઘોડિયાં થાવ તો છે! ‘પણ વરઘોડિયાં કાઢવાં ક્યાંથી હવે?’ કપૂરશેઠે કહ્યું, ‘હવે તો ‘એટલે બધે દૂર જવાની જરાય જરૂ૨ નથી, શેઠ” વેળા વેળાની છાંયડી ૪૫૪<noinclude><small>'''{{સ-મ|૪૫૪||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૫૪}}'''</small></noinclude> kdcu9w54yd2yp0jcz9wo2ldgdd8k6wq પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૬ 104 47539 167857 2022-08-29T03:31:40Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘દૂર ન જઈએ તો નજીકમાં કોણ છે?— છે... છે!’ ‘કોણ પણ?’ ‘વરઘોડિયાં જ. બીજું કોણ?’ ‘ક્યાં છે?’ કપૂરશેઠે કુતૂહલથી પૂછ્યું. ‘નજર સામે જ છે… ‘નજર સામે?’ ‘હા, મને તો દીવા જેવાં દેખાય છે-વર ને કન્યા બેય— ‘કોણ, પણ?’ ચંપાબેન... ને... ને ઓલ્યા આવ્યા છે, એ પરભુલાલ શેઠ- ‘અલ્યા, એનું સાચું નામ નરોત્તમ છે, ૫રભુલાલ શેઠ નહીં –' ‘શાસ્ત્રોને નામ સાથે સંબંધ નથી, કામ સાથે જ સંબંધ છે, ગોરે પોતાના ઘરનો શાસ્ત્રાર્થ ઘટાવ્યો. ‘કન્યાને તો કૌમાર્યગ્રહ ઉતા૨વા માટે ઝાડના થડ સાથે ફેરા ફેરવી શકાય... અરે, કોઈ મનુષ્યજાતિમાંથી વર ન મળે તો છેવટે ફૂલના દડાને પણ શાસ્ત્રોએ તો વર તરીકે માન્ય કરેલ છે, તો આપણી પાસે તો નરો માંહે ઉત્તમ કહેવાય એવા નરોત્તમભાઈ છે, પછી શી ફિકર છે?' ‘હા... ...!’ ‘હા... ...!’ કપૂરશેઠને અને સંતોકબાને બંનેને ગોરનું આ સૂચન ટપક ક૨તુંક ને ગળે ઊતરી ગયું. યજમાનને પોતાની યોજના જચી છે, એમ સમજાતાં જ ગોરે કે આંગળી અને અંગૂઠા વડે ચપટી વગાડીને કહ્યું: ‘શાસ્ત્રવચન શુભસ્ય શીઘ્રમ્—’ ‘પણ આટલી બધી ઉતાવળથી કામ પાર પડી શકે ખરું?' કહેવાય છે કે મુલતવી રાખવાનાં માઠાં ફળ—' ગ્રહશાંતિ ૪૫૫<noinclude><small>'''{{સ-મ|૪૫૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ભગવાને મોકલ્યા!||૪૫૫}}'''</small></noinclude> bf2rvykc5bdgsuq15lw8ct0yqb6zfhy 167858 167857 2022-08-29T03:32:37Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘દૂર ન જઈએ તો નજીકમાં કોણ છે?— છે... છે!’ ‘કોણ પણ?’ ‘વરઘોડિયાં જ. બીજું કોણ?’ ‘ક્યાં છે?’ કપૂરશેઠે કુતૂહલથી પૂછ્યું. ‘નજર સામે જ છે… ‘નજર સામે?’ ‘હા, મને તો દીવા જેવાં દેખાય છે-વર ને કન્યા બેય— ‘કોણ, પણ?’ ચંપાબેન... ને... ને ઓલ્યા આવ્યા છે, એ પરભુલાલ શેઠ- ‘અલ્યા, એનું સાચું નામ નરોત્તમ છે, ૫રભુલાલ શેઠ નહીં –' ‘શાસ્ત્રોને નામ સાથે સંબંધ નથી, કામ સાથે જ સંબંધ છે, ગોરે પોતાના ઘરનો શાસ્ત્રાર્થ ઘટાવ્યો. ‘કન્યાને તો કૌમાર્યગ્રહ ઉતા૨વા માટે ઝાડના થડ સાથે ફેરા ફેરવી શકાય... અરે, કોઈ મનુષ્યજાતિમાંથી વર ન મળે તો છેવટે ફૂલના દડાને પણ શાસ્ત્રોએ તો વર તરીકે માન્ય કરેલ છે, તો આપણી પાસે તો નરો માંહે ઉત્તમ કહેવાય એવા નરોત્તમભાઈ છે, પછી શી ફિકર છે?' ‘હા... ...!’ ‘હા... ...!’ કપૂરશેઠને અને સંતોકબાને બંનેને ગોરનું આ સૂચન ટપક ક૨તુંક ને ગળે ઊતરી ગયું. યજમાનને પોતાની યોજના જચી છે, એમ સમજાતાં જ ગોરે કે આંગળી અને અંગૂઠા વડે ચપટી વગાડીને કહ્યું: ‘શાસ્ત્રવચન શુભસ્ય શીઘ્રમ્—’ ‘પણ આટલી બધી ઉતાવળથી કામ પાર પડી શકે ખરું?' કહેવાય છે કે મુલતવી રાખવાનાં માઠાં ફળ—' ગ્રહશાંતિ ૪૫૫<noinclude><small>'''{{સ-મ|૪૫૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ગ્રહશાંતિ||૪૫૫}}'''</small></noinclude> oa9pgujqymddbthc6hqqdzjqipcdv5v પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૭ 104 47540 167860 2022-08-29T03:34:56Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘પણ આ તો ઘડિયાં લગન જેવું થઈ જાશે—' થવા દો, શેઠ! કહેવાય છે, સારાં કામ આડે સો વિઘ્ન! શાસ્ત્રવચન છે, કે—' ‘હવે તું તારાં શાસ્ત્રવચનની વાત બંધ ક૨, તો અમે કંઈક વિચાર કરી શકીએ—’ ‘અવશ્ય વિચારો! પૂર્ણપણે વિચારો! શાસ્ત્રવચન છે કે વિચારશીલ મનુષ્ય જ−' ‘હવે ઘડીક મૂંગો રહીશ?’ જેવી યજમાનની ઇચ્છા!’ ગોર ખરેખર મૂંગો થઈ ગયો પછી કપૂરશેઠે કીલા સમક્ષ પોતાની નાજુક મુશ્કેલી વર્ણવી, અને એના નિવારણ માટે નિખાલસપણે, ચંપા જોડે નરોત્તમનાં લગન કરી નાખવાનો પ્રસ્તાવ મૂક્યો. ‘આ લગનબગન જેવી વાતમાં આ કીલો કાંઈ ન જાણે, ભાઈસા’બ!’ કહીને એણે સૂચવ્યું, ‘નરોત્તમના ભાઈને વાત કરો.’ ‘ઓતમચંદ શેઠ તો ઠેઠ વાઘણિયે બેઠા, ને અહીં અમારો ગો૨–’ ‘ઓતમચંદભાઈ તો અહીં તમારા ગામમાં જ છે—' ‘ક્યાં? ક્યાં છે?’ ‘એભલ આહીરને ઘે૨-' કીલા પાસેથી આટલી બાતમી મેળવીને તુરત કપૂરશેઠ એભલ આહી૨ના વાડા તરફ ઊપડ્યા. ૪૫૬ * વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૪૫૬||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ગ્રહશાંતિ||૪૫૬}}'''</small></noinclude> mz9d316s17tqmbvl3cpgu5dbixf1dyh પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૫૮ 104 47541 167861 2022-08-29T03:36:20Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૪૬ ઘોડાગાડીના ઘૂઘરા જસી માટે બંધાયેલા લગ્નમંડપમાં તે રાતે જ, ઓતમચંદ, બટુક ને લાડકોરની હાજરીમાં ચંપા અને નરોત્તમનાં લગ્ન પતી ગયાં. મેંગણીના દરબારને જાણ થઈ કે ઓતમચંદ શેઠ ગામમાં આવ્યા છે, ને એભલ આહીરને ઘે૨ એનો ઉતારો છે, ત્યારે દ૨બા૨ જાતે એભલના વાડે જઈ ચડેલા. ગુપ્તવેશે રહેલા આ અતિથિને મીઠો ઠપકો પણ આપેલો. પછી તો દરબારે ગોરા સાહેબના શિરસ્તેદા૨ કીલાભાઈને પણ ઓળખી કાઢ્યો, તેથી તો પોતે ખડે પગે ખાતરબરદાસ્તમાં અને લગ્નવિધિમાં હાજર રહ્યા અને નરોત્તમને ધામધૂમથી ૫૨ણાવ્યો. લગ્નવિધિ દરમિયાન કીલો વારંવા૨ મનસુખલાલને કહ્યા કરતો હતો: ‘મનસુખભાઈ, તમે તો ભારે કરી અમારા ઉ૫૨!’ ‘મેં કે તમે?’ ‘તમે, આ જુવો ને, અમે અહીં આવ્યા આંટો મારવા, ને તમે તો પરભુલાલને પરણાવી પણ દીધો!' ‘ભલા માણસ, હવે તો એનું સાચું નામ નરોત્તમ કહીને બોલો! કે હજીય ૫૨ભુલાલને નામે હાંક્યે રાખશો?’ ‘એનું સાચું નામ નરોત્તમ પણ નથી ‘નરોત્તમ પણ નહીં? ત્યારે શું વળી?’ ‘મોટો!’ કીલાએ કહ્યું, ‘મેં એને પહેલેથી જ મોટો કહીને બોલાવ્યો છે, એટલે હવે નરોત્તમ જેવું અઘરું નામ જીભે નહીં ચડે! તમારે ઘોડાગાડીના ઘૂઘ૨ા ૪૫૭<noinclude><small>'''{{સ-મ|૪૫૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ઘોડાગાડીના ઘૂઘરા||૪૫૭}}'''</small></noinclude> jfc2kkv9u50x5eg63goutab7b2abe4c