વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk સૂચિ:Sudarshan Gadyavali.pdf 106 27101 166679 114854 2022-08-06T07:16:35Z Kwamikagami 3530 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=સંગ્રહ |શીર્ષક=સુદર્શન ગદ્યાવલિ |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=મણિલાલ નભુભાઈ દ્વિવેદી |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરિશંકર જોશી |સરનામું=જંબુસર |વર્ષ=1909 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image=1 |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to42="—" 43to54="અનુક્રમણિકા" 55=1 1046to1068="જાહેરાત" 1070=1 /> |Volumes= |ટિપ્પણી= |Width= |Css= |Header= |Footer= }} f85ecksgyyhpq9yosypyfgo9p23vz0v પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧ 104 27102 166673 110946 2022-08-06T06:09:22Z Kwamikagami 3530 /* Problematic */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Kwamikagami" /></noinclude><center> <big>सुदर्शनगद्यावलि.</big> </center> {{right|????.}}<noinclude></noinclude> 0mpe56p564a2ywtsns09746tyr6eono 166676 166673 2022-08-06T06:31:35Z Kwamikagami 3530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Kwamikagami" /></noinclude><center> <big>सुदर्शनगद्यावलि.</big> </center> {{right|म?न?द्विवेदी.}}<noinclude></noinclude> c7xoo16mqkeozmm9956g03pp4yi4z9d 166677 166676 2022-08-06T06:33:08Z Kwamikagami 3530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Kwamikagami" /></noinclude><center> <big><big>सुदर्शनगद्यावलि.</big></big> </center> {{right|म?न?द्विवेदी.}}<noinclude></noinclude> e02zffufulb9y48610d82pqm1peg2h1 166678 166677 2022-08-06T06:37:43Z Kwamikagami 3530 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Kwamikagami" /></noinclude><center> <big><big>सुदर्शनगद्यावलि.</big></big> </center> {{right|म.न.द्विवेदी.}}<noinclude></noinclude> 2jfo2zm2qv6a4w98xn37gu31dayqk2v પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬ 104 27119 166674 110967 2022-08-06T06:12:23Z Kwamikagami 3530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Sushant savla" /></noinclude>{{rule}}{{rule}} સને ૧૮૬૭ ના ર૫ મા એક્ટ પ્રમાણે આ પુસ્તક રજીસ્ટર કરાવ્યું છે. પ્રથમવૃત્તિને સર્વ પ્રકારને હેક પ્રકાશકોએ પિતાને સ્વાધીન રાખે છે. {{rule}}{{rule}}<noinclude></noinclude> izvmjp6dhj5o0thsa73b0dncrbegg4b પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦ 104 31292 166623 124332 2022-08-06T00:56:32Z Kwamikagami 3530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vijay Barot" /></noinclude>સમુદ્રયાનની આવશ્યકતા, કન્યાવિક્રય અને જ્ઞાતિબન્ધનની અનિષ્ટતા વગેરે સ્વીકારે છે. અને એના પ્રતિપાદનમાં કેટલીકવાર એ ઉત્સાહ અને આગ્રહ ધરાવે છે કે હું આપને એટલે સુધી પૂછી શકું છું કે આવાં ઉત્સાહી અને પ્રઢ સુધારાનાં લ ખાણું એક પણ ‘ સુધારાવાળા’ ની કલમથી નીકળેલાં બતાવશે ?_ (૩) ત્યારે મણિલાલના અને સુધારાવાળાઓ' ના સુધારામાં ભેદ શો ? પરિણામે ભેદ {{float left|સુધારે " જુનો"<br>અને મણિલાલનો|2em|1em}} નથી, માત્ર નામનો જ ભેદ છે એમ ‘ સુધારાવાળા’ માનતા હોય, સુધારો એમને ઈષ્ટ હોય તો આ ભેદ ઉપર ભાર અને મણિલાલને. મૂકવાની મારી બિલકુલ ઈચ્છા નથી. પણ જે કાંઈ પણ ભેદ પ્ર | તીત થતું હોય તો તે ચાલતી સુધારાની રૂઢિ, અને “Reform on National Lines ” એ બે વચ્ચે જે ફેર છે તે જ. અને સારી રીતે જોતાં સમજાશે કે “ Reform on National Lines” એને કેવળ અર્થ હીન શબ્દો કહીને તિરકારી કાઢવા એ બેટી વિવાદયુતિ છે. હવે આ માર્ગે પણ સુધારે એકદમ થઈ જશે એમ મણિલાલનું કહેવું નથી. સુધારાને કતિમાં લાવતાં કેટલી મુશીબત નડે છે એ મણિલાલને અજાણી નહતી. પિતે સુધારાનું કાર્ય આવ્યું તે વખતની એક નોંધમાં એ લખે છે કે: ગુજરાતમાં જુના કે નવા બીજા કોઈ સુધારાનું બળ હતું નહિ. આવા સમયમાં મારી મહેનતની અસર થાય પણ તે મારા ઉપર લોકોને વિશ્વાસ હોય તેજ. મારા લખવાની અસર થઈ એમ હું માનતા નથી. પણ હાલના જમાના જુના સુધારાને મૂકી કાંઈક હિન્દુ ધર્મની છાયા હોય એવા સુધારા તરફ વળે છે એ તો હું સ્પષ્ટ જોઈ શકું છું. આ ક્રમમાં હજારમે હિસે પણ મારાથી મદદ બને તો તે કરવી એ આગ્રહથીજ હું મચા કરૂં છું. કેમકે એમ ખરે રૂપે થાય એમાંજ હું દેરાનું મુલ્યાણ માનું છું.” ત્યારે (૧) હિન્દુ ધર્મની છાયા’-એ મણિલાલે ઉપદેશેલા સુધારાનું એક ખાસ લક્ષણ. દુર્ગારામની “માનવધર્મ સભા” જેવી સુધારાની પદ્ધતિ–પિતાના દેશને અને પિતાના ધર્મને સર્વ દેશે અને ધર્મો કરતાં અધિક માનનાર હૃદયને—નાપસન્દ પડે એ સ્વભાવિક છે. તેમજ ધાર્મિક ઇતિહાસ અને મનુષ્યસ્વભાવનું જેને યથાર્થ જ્ઞાન છે એ સહજ સમજી શકે છે કે બે ચાર ધર્મો લઈ એના સામાન્ય અરો એકઠા કરી અને કલમવાર ગાવવાથી નવા ધમ ચાલી શકતા નથી. ( ૨ ) મણિલાલનું એક એવું કહેવું હતું કે “સુધારા “ ના પરિણામમાં સુખ અને સગવડને મેહ, તથા આચારની ઉછુંખલતા એ જ આવ્યાં છે. આમાં કેટલું સત્ય છે એ વિચારવાનું મારું આજનું કામ નથી. મારે ઉપગી વાત એટલી જ છે કે મણિલાલે જે તત્ત્વજ્ઞાન સ્વીકાર્યું હતું તેમાં આત્મસંયમને પ્રાધાન્ય મળેલું હોવાથી આ નવા દે એમને ખાસ અરુચિકર થઈ પડ્યા હતા. (૩) મણિલાલને ત્રીજો આક્ષેપ એ હતો કે સુધારાવાળાએ અન્દરથી બહારના આચાર ઉપર અસર કરવાને બદલે, બહારના સુધારાથી અત્તરને ફેરવવા માગે છે, એ ભૂલ છે. દાખલા તરીકે, ભાવનાની એકતા અને સંપ સાધવાને બદલે બહારનાં નાતજાતનાં બધુન માત્ર સગવડ ખાતર જ તેડે છે, અને અન્તરનો વિરોધ અને હા તા એવાને એવા જ રહેવા દે છે આ દષ્ટિબિન્દુ પણ મણિલાલના તત્ત્વજ્ઞાનનું જ હતું. આ તત્ત્વજ્ઞાનની ખાસ અસર જનસમાજનું બન્ધારણ તથા સ્ત્રી પુરુષના સંબધમાં, તથા સ્ત્રી કેળણી એ વિષયમાં સ્પષ્ટ પ્રતીત થાય છે. જનસમાજ અનેક વ્યક્તિઓના સમદાય<noinclude></noinclude> oclukcoixtuwcdpyo66w1o89qsojdgf પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨ 104 31294 166622 124336 2022-08-06T00:50:38Z Kwamikagami 3530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vijay Barot" /></noinclude>વિચારના બંધારણ ઉપર કેટલી અસર કરે છે એ ત્યાં પણ જોવામાં આવે છે. “સુધારાવાળા અને મણિલાલ વચ્ચેનો ભેદ વધારે સ્પષ્ટ કરી બતાવવા માટે હું આપની આકળ કાર્ડિનલ ન્યુમનના જીવનચરિત્રના એક પુસ્તકમાંથી ઉતારે વાંચું છું,&mdash; :"The Fellows were now selected on that ancient foundation not as clubable men, who would sit long over their port, but as men of mind, or, in the vague disparaging phrase of unrəformed{{sic}} Oxford, as "Noeties." This appellation was changed, by-and-by, into the more modern, though hardly more definite one of "Liberals." Chosen, not for their congenial habits, but in the hope that they would prove original thinkers and independent inquirers, these men "represented a new idea, which was but gradually learning to recognize itself, to ascertain its characteristics and external relations, and to exert an influence upon the University." They knew little of the past, and nothing at all of Rousseau, Kant, or Goethe. Yet they belonged to the movement of Rationalism; for "they called everything in question; they appealed to first principles, and disallowed authority as a judge in matters intellectual." Any German critic would without hesitation have assigned to them a place in the Aufklarung, or sect of enlightenment which, dating back to Locke, Voltaire and Hume, had resolved the social, nay the metaphysical order into atomic forces, and substituting the reason of the individual for public tradition, free contract for Divine Right, self-consciousness for religious meditation, was bound to enter upon a conflict which Church and State in England, as it had already overthrown the European system abroad. આ ઉતારામાં “Noetics” ના વિચાર અને “Anfklarung” (પ્રકાશવાદ, બુદ્ધિવાદ, વ્યક્તિવાદ, સ્વાતન્યવાદ)ના વિચારનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, તેવું સ્વરૂપ આપને “સુધારાવાળા’ એના વિચારમાં નજરે પડશે—અને એ વિચાર સામે જેમ ઍકસફર્ડમાં અને આખા યુરોપમાં અંડે ઉપડ્યો, તેવી જ રીતે આપણે ત્યાં થએલું જોશે—માત્ર એટલું કે, “સુધારાવાળાઓ’ માટે પ્રર્ણ માન સાથે, અને એમણે કરેલી દેશસેવા માટે ઉપકારવૃત્તિ સાથે, હું એટલું કહેવાની છૂટ લઉં છું કે પૂર્વોક્ત બુદ્ધિવાદ અને સ્વાન્યવાદમાં તો ઉગ્ર તત્વજ્ઞાનને પ્રયત્ન હતો, અને એનું આપણા સુધારાવાળાઓને તો નું પણ ન હતું. આ મારા કહેવાનો અર્થ ખાટો ન કરશે, હું ‘સુધારાવાળાઓના ઉત્સાહનો અને દેશ દાઝનો ન્યકાર નથી કરતા, પણ એમના વિચારમાં તત્ત્વજ્ઞાનનું દર્શન નહોતું થતું એ હુ સારી રીતે જણાવવા માગું છું. એક તો આ વસ્તુસ્થિતિ જ સ્વતઃ ઐતિહાસિક દષ્ટિએ જાણવા જેવી છે, અને બીજું હું એમ માનું છું કે તત્વજ્ઞાન એ મનુષ્યની સર્વ પ્રવૃત્તિઓનો આત્મા છે. મણિલાલના સુધારા સંબંધે આજ આટલું વિવેચન બસ થશે. આનંદશંકર બાપુભાઇ ધ્રુવ,<noinclude></noinclude> 0y9ulb49tcznde4su0f8ph1wali625r પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૧ 104 34407 166620 131705 2022-08-06T00:38:01Z Kwamikagami 3530 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Kwamikagami" /></noinclude><center> <big>'''મહાદેવભાઈની ડાયરી'''</big> '''પુસ્તક બીજું'''<br><small>[પ-૯-૧૯૩૨થી ૧-૧-૧૯૩૩: ગાંધીજી સાથે યરવડા જેલમાં]</small> </center><noinclude></noinclude> 1l3ui6v6xiknwxycs77159tvx9d5cov પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩ 104 34411 166621 131709 2022-08-06T00:42:59Z Kwamikagami 3530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vijay Barot" /></noinclude><poem> ::::"Pity and Need :Make all flesh kin. There is no caste in :Blood which runneth of one hue, nor :Caste in tears which trickle salt with all; :Neither comes man to birth with tilaka-mark :Stamped on the brow, nor sacred thread on neck. :Who doth right deed is twice born and :Who doeth ill deed 's vile."</poem> {{right|Light of Asia}} :"ભૂખ અને દુ:ખ આગળ સૌ દેહ સમાન છે. લેહીમાં ન્યાતજાત નથી. એ તો માનવીમાત્રના શરીરમાં એક જ રંગનું વહે છે. આંસુમાં પણ ન્યાતજાત નથી. સઘળા(ની આંખ)માંથી એ સરખાં જ ખારાં ટપકે છે. માણસ કપાળ ઉપર તિલકની છાપ લઈને અથવા ગળામાં જનોઈ પહેરીને અવતરતો નથી. જે સત્કર્મ કરે છે તે ઊંચ ( દિજ) છે; જે દુષ્કર્મ કરે છે તે નીચ છે." {{right|લાઈટ એફ એશિયા (જસ્મૃતિ )}} :"Hath any man brought him ought to eat?" :"Jesus saith unto them, my meat is to do the will of him that sent me, and to finish his work." {{right|St. John, IV. 33-34}} :"કાઈ એ એને માટે કશું ખાવાનું આવ્યું છે?" :"ઈશુ એમને કહે છે : 'જેણે મને મેકલ્યા છે તેની ઈચછાના અમલ કરવા અને એનું કામ પૂરું કરવું એ મારા ખોરાક છે.'" {{right|સેન્ટ જૈન, ૪, ૩૩-૩૪}}<noinclude></noinclude> 2wa2visq59vrt5px0bideelbnjozt6d સૂચિ:Vela Vela ni Chhanyadi.pdf 106 46793 166657 166200 2022-08-06T02:58:38Z Snehrashmi 2103 Footer proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=વેળા વેળાની છાંયડી |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ચુનીલાલ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર |સરનામું=અમદાવાદ |વર્ષ=2019 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}} |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="-" 4to5="નિવેદન" 6to7="અનુક્રમ" 8to14="લોકજીવનનો અધ્યાસ" 15="14" /> |Volumes= |ટિપ્પણી= |Width= |Css= |Header= |Footer={{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|ઘોડાગાડીના ઘૂઘરા{{{pagenum}}}}} }} g8gmm55xrzdip1pserp9eg1p6pg4m02 166664 166657 2022-08-06T04:11:33Z Meghdhanu 3380 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=વેળા વેળાની છાંયડી |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=ચુનીલાલ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર |સરનામું=અમદાવાદ |વર્ષ=2019 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}} |પ્રગતિ=UP |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to3="-" 4to5="નિવેદન" 6to7="અનુક્રમ" 8to14="લોકજીવનનો અધ્યાસ" 15="14" /> |Volumes= |ટિપ્પણી= |Width= |Css= |Header= |Footer={{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|વગડા વચ્ચે|{{{pagenum}}}}} }} ogo54v174ybbbwus40yre8dapg8k3wh પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૨ 104 46949 166604 166579 2022-08-05T12:09:36Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="મીરા પરમાર" /></noinclude><br/><br/> {{center|'''પ્રકરણ – ૭'''}} {{center|'''<big>ઇડૉમેનિયો</big>'''}} {{gap}}લાંબી ગેરહાજરી પછી ઘેર પાછો ફરી રહેલો ક્રીટનો રાજા ઇડૉમેનિયો સમુદ્રતોફાનમાં ડૂબી જાય છે. નૅપ્ચ્યૂન એને બચાવે છે તેથી ઋણ ચૂકવવા એ શપથ લે છે કે જે જીવતા માનવીનો એને સૌપ્રથમ ભેટો થશે એનો બલિ એ નૅપ્ચ્યૂનને ચઢાવશે. અરેરે ! જે માનવી પર એની પ્રથમ નજર પડી એ એનો જ પુત્ર ઇડામાન્તે હતો. ઇડામાન્તે ઇલિયાના પ્રેમમાં છે. પણ એગેમેનોનની પુત્રી ઇલેક્ટ્રા ઇડામાન્તેના પ્રેમમાં છે. ઇડૉમેનિયો ઇડામાન્તેને રક્ષણ કાજે દૂર દૂર મોકલી દેવાનું નક્કી કરે છે. તેથી સમુદ્રમાંથી નીકળી આવેલો એક રાક્ષસ આવીને ક્રીટવાસીઓને ધમકી આપે છે અને રંજાડે છે; એ નૅપ્ચ્યૂનનો જ દૂત છે. પણ એને ઇડામાન્ત્તે મારી નાંખે છે. પ્રામાણિક ઇડામાન્તે જાતે જ બલિ થવા માટે તૈયાર થઈ નૅપ્ચ્યૂન સમક્ષ હાજર થઈ જાય છે. એનો વધ થાય એ પહેલાંની જ ક્ષણે દૈવી આકાશવાણી સંભળાય છે : “રહેવા દો, મારશો નહિ. ઇડૉમેનિયોએ પુત્ર માટે રાજગાદી ખાલી કરી આપી દૂર જંગલમાં ચાલ્યા જવું." સર્વત્ર આનંદ ફેલાઈ જાય છે. ઇડામાન્તેનાં લગ્ન ઇલિયા સાથે થાય છે. જોતી જ રહી ગયેલી ઇલેક્ટ્રા બળીને ખાખ થઈ જાય છે. સર્વત્ર ફેલાયેલો આનંદ બેવડાઈ જાય છે. {{center|'''<big>– અંત –</big>'''}} {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude>{{સ-મ| |૧૧૨ | }}</noinclude> ogm2ertxwolgad5a9jhyu7wok01grbm 166614 166604 2022-08-05T16:38:12Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="મીરા પરમાર" /></noinclude><br/><br/><br/> {{center|'''પ્રકરણ – ૭'''}} {{center|'''<big>ઇડૉમેનિયો</big>'''}} {{gap}}લાંબી ગેરહાજરી પછી ઘેર પાછો ફરી રહેલો ક્રીટનો રાજા ઇડૉમેનિયો સમુદ્રતોફાનમાં ડૂબી જાય છે. નૅપ્ચ્યૂન એને બચાવે છે તેથી ઋણ ચૂકવવા એ શપથ લે છે કે જે જીવતા માનવીનો એને સૌપ્રથમ ભેટો થશે એનો બલિ એ નૅપ્ચ્યૂનને ચઢાવશે. અરેરે ! જે માનવી પર એની પ્રથમ નજર પડી એ એનો જ પુત્ર ઇડામાન્તે હતો. ઇડામાન્તે ઇલિયાના પ્રેમમાં છે. પણ એગેમેનોનની પુત્રી ઇલેક્ટ્રા ઇડામાન્તેના પ્રેમમાં છે. ઇડૉમેનિયો ઇડામાન્તેને રક્ષણ કાજે દૂર દૂર મોકલી દેવાનું નક્કી કરે છે. તેથી સમુદ્રમાંથી નીકળી આવેલો એક રાક્ષસ આવીને ક્રીટવાસીઓને ધમકી આપે છે અને રંજાડે છે; એ નૅપ્ચ્યૂનનો જ દૂત છે. પણ એને ઇડામાન્તે મારી નાંખે છે. પ્રામાણિક ઇડામાન્તે જાતે જ બલિ થવા માટે તૈયાર થઈ નૅપ્ચ્યૂન સમક્ષ હાજર થઈ જાય છે. એનો વધ થાય એ પહેલાંની જ ક્ષણે દૈવી આકાશવાણી સંભળાય છે : “રહેવા દો, મારશો નહિ. ઇડૉમેનિયોએ પુત્ર માટે રાજગાદી ખાલી કરી આપી દૂર જંગલમાં ચાલ્યા જવું.” સર્વત્ર આનંદ ફેલાઈ જાય છે. ઇડામાન્તેનાં લગ્ન ઇલિયા સાથે થાય છે. જોતી જ રહી ગયેલી ઇલેક્ટ્રા બળીને ખાખ થઈ જાય છે. સર્વત્ર ફેલાયેલો આનંદ બેવડાઈ જાય છે. {{center|'''<big>– અંત –</big>'''}} {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude>{{સ-મ| |૧૧૨ | }}</noinclude> k1d8xzyuzbx63pxs8vjvoi0uw4unxun પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૩ 104 46950 166605 166568 2022-08-05T12:14:16Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="મીરા પરમાર" /></noinclude><br/><br/> {{center|'''પ્રકરણ – ૮'''}} {{center|'''<big>સેરાલિયો</big>'''}} {{gap}}બેલ્મોન્તેની મંગેતર કૉન્સ્ટાન્ઝેને, કૉન્સ્ટાન્ઝેની નોકરાણી બ્લોન્ડેને તથા બ્લોન્ડેના મંગેતર પેદ્રીલોને – એ ત્રણેને ચાંચિયા ઉપાડી ગયા. પેદ્રીલો બેલ્મોન્તેનો જ નોકર હોય છે. ચાંચિયા એમને પાશા સલીમના મહેલમાં લઈ જઈ બાનમાં કેદ કરે છે. સલીમની વાસનાનો ડોળો કૉન્સ્ટાન્ઝે ઉપર હોય છે. બેલ્મોન્તેને સલીમ સ્થપતિ તરીકે નિયુક્ત કરે છે. સાવધ ચોકીદાર ઑસ્મિન સાથે ચાલાકી કરીને બેલ્મોન્તે એ ત્રણેને છોડાવે છે. પણ ભાગતી વેળા જ પાશા એ ત્રણેને તેમ જ બેલ્મોન્તેને પકડી લે છે, કારણ કે પાશા બેલ્મોન્તેના પિતાનો દુશ્મન છે. પણ પછી તરત સલીમને સાચી માહિતીની જાણ થાય છે કે તે પોતે જ બેલ્મોન્તેનો સાચો પિતા છે. તરત જ પાશાના હૃદયમાં શુભ ભાવનાનો ઉદય થાય છે, તેથી તેનામાં સહાનુભૂતિ પ્રકટે છે અને બધાંને મુક્ત કરી દે છે. {{center|'''<big>– અંત –</big>'''}} {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude>{{સ-મ||૧૧૩|}}</noinclude> pibzjpwaqzry1xscqi8j2tumdeer3ha 166615 166605 2022-08-05T16:41:10Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="મીરા પરમાર" /></noinclude><br/><br/><br/> {{center|'''પ્રકરણ – ૮'''}} {{center|'''<big>સેરાલિયો</big>'''}} {{gap}}બેલ્મોન્તેની મંગેતર કૉન્સ્ટાન્ઝેને, કૉન્સ્ટાન્ઝેની નોકરાણી બ્લોન્ડેને તથા બ્લોન્ડેના મંગેતર પેદ્રીલોને – એ ત્રણેને ચાંચિયા ઉપાડી ગયા. પેદ્રીલો બેલ્મોન્તેનો જ નોકર હોય છે. ચાંચિયા એમને પાશા સલીમના મહેલમાં લઈ જઈ બાનમાં કેદ કરે છે. સલીમની વાસનાનો ડોળો કૉન્સ્ટાન્ઝે ઉપર હોય છે. બેલ્મોન્તેને સલીમ સ્થપતિ તરીકે નિયુક્ત કરે છે. સાવધ ચોકીદાર ઑસ્મિન સાથે ચાલાકી કરીને બેલ્મોન્તે એ ત્રણેને છોડાવે છે. પણ ભાગતી વેળા જ પાશા એ ત્રણેને તેમ જ બેલ્મોન્તેને પકડી લે છે, કારણ કે પાશા બેલ્મોન્તેના પિતાનો દુશ્મન છે. પણ પછી તરત સલીમને સાચી માહિતીની જાણ થાય છે કે તે પોતે જ બેલ્મોન્તેનો સાચો પિતા છે. તરત જ પાશાના હૃદયમાં શુભ ભાવનાનો ઉદય થાય છે, તેથી તેનામાં સહાનુભૂતિ પ્રકટે છે અને બધાંને મુક્ત કરી દે છે. {{center|'''<big>– અંત –</big>'''}} {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude>{{સ-મ||૧૧૩|}}</noinclude> ja3b12iqfke6y1l6f43cebi27pobqdl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૪ 104 46951 166606 166573 2022-08-05T12:17:55Z મીરા પરમાર 2828 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="મીરા પરમાર" /></noinclude><br/><br/> {{center|'''પ્રકરણ – ૯'''}} {{center|'''<big>લા ક્લેમેન્ઝા દિ તીતો</big>'''}} {{center|'''(ધ ક્લેમેન્સી ઑફ ટાઇટસ, ટાઇટસની નમ્રતા)'''}} {{gap}}રોમન સમ્રાટ વિતેલિયસને તગેડી મૂકીને ટાઇટસ સમ્રાટ બને છે. વિતેલિયસની પુત્રી વિતેલિયા પોતાના પ્રેમી સૅક્સ્ટસ સાથે મળીને ટાઇટસને ઉથલાવવાનું કાવતરું ઘડે છે. પણ સૅક્સ્ટસ ટાઇટસનો જ પુત્ર હોવાથી એને પ્રેમાળ અને આદરણીય પિતા સામેના કાવતરામાં સામેલ થતાં ગ્લાનિ થાય છે. ટાઇટસ પોતાની પત્ની અને પુત્રી બંનેને તરછોડીને વિતેલિયાને પરણી જવાનું એલાન કરે છે. સૅક્સ્ટસ પિતા પર હુમલો કરતાં પકડાય છે પણ પિતા એને માફ કરીને એનાં લગ્ન વિતેલિયા સાથે કરાવી આપે છે. {{center|'''<big>– અંત –</big>'''}} {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude>{{center|૧૧૪}}</noinclude> r766m2qc92y6uwh4d0x16unqqdrvt3d 166616 166606 2022-08-05T16:43:18Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="મીરા પરમાર" /></noinclude><br/><br/><br/> {{center|'''પ્રકરણ – ૯'''}} {{center|'''<big>લા ક્લેમેન્ઝા દિ તીતો</big>'''}} {{center|'''(ધ ક્લેમેન્સી ઑફ ટાઇટસ, ટાઇટસની નમ્રતા)'''}} {{gap}}રોમન સમ્રાટ વિતેલિયસને તગેડી મૂકીને ટાઇટસ સમ્રાટ બને છે. વિતેલિયસની પુત્રી વિતેલિયા પોતાના પ્રેમી સૅક્સ્ટસ સાથે મળીને ટાઇટસને ઉથલાવવાનું કાવતરું ઘડે છે. પણ સૅક્સ્ટસ ટાઇટસનો જ પુત્ર હોવાથી એને પ્રેમાળ અને આદરણીય પિતા સામેના કાવતરામાં સામેલ થતાં ગ્લાનિ થાય છે. ટાઇટસ પોતાની પત્ની અને પુત્રી બંનેને તરછોડીને વિતેલિયાને પરણી જવાનું એલાન કરે છે. સૅક્સ્ટસ પિતા પર હુમલો કરતાં પકડાય છે પણ પિતા એને માફ કરીને એનાં લગ્ન વિતેલિયા સાથે કરાવી આપે છે. {{center|'''<big>– અંત –</big>'''}} {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude>{{center|૧૧૪}}</noinclude> doxl3qwx5iao5cdu4tlvblkqhwtumqh પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૫ 104 46952 166607 166595 2022-08-05T12:25:54Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/> {{center|'''પ્રકરણ – ૧૦'''}} {{center|'''<big>મોત્સાર્ટની કૃતિઓ</big>'''}} {{gap}}ફળદ્રુપ-પ્રોલિફિક સર્જક મોત્સાર્ટે પાંત્રીસ વરસની નાનકડી જિંદગીમાં ઘણીબધી કૃતિઓ રચી. એની કૃતિઓના પ્રથમ કૅટલોગીસ્ટ લુડવિગ રિટર ફૉન કોચેલના મતે કુલ 626. દરેક કૃતિની પાછળ કૌંસમાં k ___ એવો નંબર જોવા મળે છે તે કોચેલના કૅટલોગનો નંબર સૂચવે છે. 1862માં કોચેલે કૅટલોગ બનાવ્યું તે પછી પણ એવી કૃતિઓ મળતી રહી છે જેને વિદ્વાનો મોત્સાર્ટનું સર્જન માનતા હોય. તેથી કોચેલ પછી આ કૅટલોગનું છ વાર નવસંસ્કરણ થયું છે. <center> {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | <hr>'''કૃતિની સંખ્યા'''<hr> | <hr>'''પ્રકાર'''<hr> |- | {{gap}}1 | બૅલે |- | {{gap}}16 | ઑપેરા |- | {{gap}}41 | સિમ્ફની |- | {{gap}}7 | અપૂર્ણ સિમ્ફનીઓના ટુકડા |- | {{gap}}27 | કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}5 | કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}4 | કન્ચર્ટો ફૉર હૉર્ન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર લૂટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર લૂટ, હાર્પ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- |} </center><noinclude>{{center|૧૧૫}}</noinclude> 18do065moqrhpx3gvvj0yzb6uktsc14 166617 166607 2022-08-05T16:46:58Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br/><br/> {{center|'''પ્રકરણ – ૧૦'''}} {{center|'''<big>મોત્સાર્ટની કૃતિઓ</big>'''}} {{gap}}ફળદ્રુપ–પ્રોલિફિક સર્જક મોત્સાર્ટે પાંત્રીસ વરસની નાનકડી જિંદગીમાં ઘણીબધી કૃતિઓ રચી. એની કૃતિઓના પ્રથમ કૅટલોગીસ્ટ લુડવિગ રિટર ફૉન કોચેલના મતે કુલ 626. દરેક કૃતિની પાછળ કૌંસમાં k ___ એવો નંબર જોવા મળે છે તે કોચેલના કૅટલોગનો નંબર સૂચવે છે. 1862માં કોચેલે કૅટલોગ બનાવ્યું તે પછી પણ એવી કૃતિઓ મળતી રહી છે જેને વિદ્વાનો મોત્સાર્ટનું સર્જન માનતા હોય. તેથી કોચેલ પછી આ કૅટલોગનું છ વાર નવસંસ્કરણ થયું છે. <center> {|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;" |- | <hr>'''કૃતિની સંખ્યા'''<hr> | <hr>'''પ્રકાર'''<hr> |- | {{gap}}1 | બૅલે |- | {{gap}}16 | ઑપેરા |- | {{gap}}41 | સિમ્ફની |- | {{gap}}7 | અપૂર્ણ સિમ્ફનીઓના ટુકડા |- | {{gap}}27 | કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}5 | કન્ચર્ટો ફૉર વાયોલિન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}4 | કન્ચર્ટો ફૉર હૉર્ન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર ફ્‌લૂટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર ફ્‌લૂટ, હાર્પ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | કન્ચર્ટો ફૉર ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- |} </center><noinclude>{{center|૧૧૫}}</noinclude> 5uguyslraalisu8mdygxe40044rznh5 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૬ 104 46953 166608 166594 2022-08-05T12:26:57Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૧૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude><center> {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.0em;" |- | <hr>'''કૃતિની સંખ્યા'''<hr> | <hr>'''પ્રકાર'''<hr> |- | {{gap}}1 | સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર વાયોલિન, |- | | વાયોલા ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર ઓબો, |- | | ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | સિમ્ફોનિયો કન્યર્તિન્તો ફૉર હોર્ન, |- | | બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}2 | કન્ચર્ટો રોન્ડો ફૉર ઑર્કેસ્ટ્રા |- | {{gap}}57 | સોલો માનવકંઠ અને ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ |- | {{gap}}9 | ત્રણ માનવકંઠ અને એક ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ |- | {{gap}}5 | ઑર્કેસ્ટ્રા અને કોયર માટેની રચનાઓ |- | {{gap}}36 | જર્મન ગીતો |- | {{gap}}409 | 1થી માંડીને 18 વાદ્યો માટેનાં વિવિધ વાદ્યોનાં |- | | સંયોજનો માટેની ચૅમ્બર ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ | |- | | (સોનાટા, ડ્યુએટ્સ, ટ્રાયોઝ, ક્વાર્ટેટ્સ, ક્વીન્ટેટ્સ, |- | | હેક્ટેટ્સ, સેપ્ટેટ્સ, આદિ.) |- |} </center> {{gap}}આ ઉપરાંત ઘણી રચનાઓ મળી આવી છે જેનું કર્તૃત્વ મોત્સાર્ટનું છે એમ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા. {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude></noinclude> 0rzgj1ubikq8ahnv4tq3w0bolr65c93 166618 166608 2022-08-05T16:53:16Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૧૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude><center> {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.0em;" |- | <hr>'''કૃતિની સંખ્યા'''<hr> | <hr>'''પ્રકાર'''<hr> |- | {{gap}}1 | સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર વાયોલિન, |- | | વાયોલા ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર ઓબો, |- | | ક્લેરિનેટ ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}1 | સિમ્ફોનિયો કન્ચર્તિન્તો ફૉર હોર્ન, |- | | બાસૂન ઍન્ડ ઑર્કેસ્ટ્રા |- | {{gap}}2 | કન્ચર્ટો રોન્ડો ફૉર ઑર્કેસ્ટ્રા |- | {{gap}}57 | સોલો માનવકંઠ અને ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ |- | {{gap}}9 | ત્રણ માનવકંઠ અને એક ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ |- | {{gap}}5 | ઑર્કેસ્ટ્રા અને કોયર માટેની રચનાઓ |- | {{gap}}36 | જર્મન ગીતો |- | {{gap}}409 | 1થી માંડીને 18 વાદ્યો માટેનાં વિવિધ વાદ્યોનાં |- | | સંયોજનો માટેની ચૅમ્બર ઑર્કેસ્ટ્રા માટેની કૃતિઓ | |- | | (સોનાટા, ડ્યુએટ્સ, ટ્રાયોઝ, ક્વાર્ટેટ્સ, ક્વીન્ટેટ્સ, |- | | હેક્સ્ટેટ્સ, સેપ્ટેટ્સ, આદિ.) |- |} </center> {{gap}}આ ઉપરાંત ઘણી રચનાઓ મળી આવી છે જેનું કર્તૃત્વ મોત્સાર્ટનું છે એમ કેટલાક માને છે અને કેટલાક નથી માનતા. {{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude></noinclude> 33eit0ezlyv8z555voaxpz08bcfg79g પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૭ 104 46957 166609 166603 2022-08-05T12:27:28Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br> <br> <br> <br> <br> <br> {{સ-મ| |'''<big><big><big><big>બીથોવન</big></big></big></big>''' | }} {{સ-મ| |'''<big><big>- - - - - -</big></big>''' | }} <br> {{justify|{{gap}}''When Beethoven's soul soars over this sacred choir, what fervent prayer rises toward God.''}} {{સ-મ|||'''– George Sand''' (Letters d’un Voyager)}} {{justify|{{gap}}''The sounds living in his (Beethoven's) mind were no more than memories, spactres of dead sounds, and his later work had on their forehead a stamp of death that makes one shiver.''}} {{સ-મ|||'''– Heinrich Heinrich Heine''' (Lutefia, 1841)}}<noinclude></noinclude> kweda3ihcycj865bxcd8q7xs63nai8g 166619 166609 2022-08-05T17:01:59Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude><br> <br> <br> <br> <br> <br> {{સ-મ| |'''<big><big><big><big>બીથોવન</big></big></big></big>''' | }} {{સ-મ| |'''<big><big><big><big>- - - - - -</big></big></big></big>''' | }} <br> {{justify|{{gap}}''When Beethoven's soul soars over this sacred choir, what fervent prayer rises toward God.''}} {{સ-મ|||'''– George Sand''' (Letters d’un Voyager)}} {{justify|{{gap}}''The sounds living in his (Beethoven's) mind were no more than memories, spactres of dead sounds, and his later work had on their forehead a stamp of death that makes one shiver.''}} {{સ-મ|||'''– Heinrich Heinrich Heine''' (Lutefia, 1841)}}<noinclude></noinclude> 63dfhd4940hvl4nu605xb1lo0kprzri પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૮ 104 46958 166610 166501 2022-08-05T12:27:50Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><noinclude></noinclude> 1ibfyvvhlss8yf3y2amgv19rcr57yrh 166624 166610 2022-08-06T02:33:11Z Snehrashmi 2103 /* Without text */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૯ 104 46959 166611 166502 2022-08-05T12:35:14Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br> <br> <br> {{સ-મ| |'''પ્રકરણ - ૧૧'''<br> <big>'''બીથોવન'''</big>| }} '''બીથોવન કુટુંબ''' {{gap}}નેધર્લૅન્ડ્સમાં પિતૃપક્ષે બીથોવનના વડવાઓ પહેલાં લૂવેઇન અને પછી એન્ટવર્પમાં વસતા હતા. બીથોવનના જાડા કાળાભમ્મર વાળ અને ઘેરી ઘઉંવર્ણી ત્વચાને કારણે મિત્રોમાં એ ‘સ્પૅનિયાર્ડ’ તરીકે ઓળખાતો. સત્તરમી સદીમાં નેધર્લૅન્ડસ પરના સ્પેનિશ રાજને ગણતરીમાં લેતાં એ વાતને નકારી શકાય નહિ કે એની નસોમાં સ્પેનિશ લોહી પણ વહેતું હતું. બીથોવનના દાદા લૂઈ ફાન બીથોવનનો જન્મ 1712ના ડિસેમ્બરની ત્રેવીસમીએ એન્ટવર્પમાં થયેલો. ઓગણીસ વરસની ઉંમરે એણે ઘર છોડેલું અને પછી બે વરસ રઝળપાટ કરીને એકવીસ વરસની ઉંમરે એ જર્મની જઈ બૉનમાં સ્થિર થયો. એ શહેરમાં કોલોનના ઇલેક્ટરના દરબારની સેવામાં બાસ (મંદ્ર સપ્તકોમાં) ગાયક તરીકે એ જોડાયેલો. બેતાળીસ વરસ સુધી એ નોકરી કર્યા પછી ત્યાં જ તે અવસાન પામ્યો. પોતાની બાવીસ વરસની ઉંમરે એણે લગ્ન કરેલું. સંતાનોમાંથી માત્ર એક જ છોકરો બાળપણ વળોટીને મોટો થયેલો. એ હતો 1739 કે 1740માં જન્મેલો જોહાન. જોહાન પણ કોલોનના ઇલેક્ટરના દરબારમાં ટેનર (પ્રમાણમાં ઊંચાં સપ્તકોમાં ગાનાર) ગાયક તરીકે જોડાયેલો. પણ ફાન લૂઈની પત્ની (એટલે કે જોહાનની માતા અને મહાન સંગીતકારની દાદી) દારૂની લતે ચઢી ગયેલી; અને જોહાનને પણ એ લત વારસામાં મળેલી. માદીકરો બંને મોટે ભાગે ઢીંચીને ટલ્લી થઈને પડેલાં હોય. 1763માં ત્રેવીસચોવીસ વરસની ઉંમરે જોહાને મારિયા મૅગ્ડેલીના હેઇમ નામની અઢાર વરસની એક વિધવા સાથે લગ્ન કર્યાં. એની પિયરની અટક<noinclude>{{સ-મ||૧૧૯|}}</noinclude> bo1op7grul5ec85mn2mndcr4jsfo9xw 166625 166611 2022-08-06T02:36:27Z Snehrashmi 2103 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br> <br> <br> {{center|'''પ્રકરણ – ૧૧'''<br><big>'''બીથોવન'''</big>}} '''બીથોવન કુટુંબ''' {{gap}}નેધર્લૅન્ડ્સમાં પિતૃપક્ષે બીથોવનના વડવાઓ પહેલાં લૂવેઈન અને પછી એન્ટ્‌વર્પમાં વસતા હતા. બીથોવનના જાડા કાળાભમ્મર વાળ અને ઘેરી ઘઉંવર્ણી ત્વચાને કારણે મિત્રોમાં એ ‘સ્પૅનિયાર્ડ’ તરીકે ઓળખાતો. સત્તરમી સદીમાં નેધર્લૅન્ડ્સ પરના સ્પેનિશ રાજને ગણતરીમાં લેતાં એ વાતને નકારી શકાય નહિ કે એની નસોમાં સ્પૅનિશ લોહી પણ વહેતું હતું. બીથોવનના દાદા લૂઈ ફાન બીથોવનનો જન્મ 1712ના ડિસેમ્બરની ત્રેવીસમીએ એન્ટ્‌વર્પમાં થયેલો. ઓગણીસ વરસની ઉંમરે એણે ઘર છોડેલું અને પછી બે વરસ રઝળપાટ કરીને એકવીસ વરસની ઉંમરે એ જર્મની જઈ બૉનમાં સ્થિર થયો. એ શહેરમાં કોલોનના ઈલેક્ટરના દરબારની સેવામાં બાસ (મંદ્ર સપ્તકોમાં) ગાયક તરીકે એ જોડાયેલો. બેતાળીસ વરસ સુધી એ નોકરી કર્યા પછી ત્યાં જ તે અવસાન પામ્યો. પોતાની બાવીસ વરસની ઉંમરે એણે લગ્ન કરેલું. સંતાનોમાંથી માત્ર એક જ છોકરો બાળપણ વળોટીને મોટો થયેલો. એ હતો 1739 કે 1740માં જન્મેલો જોહાન. જોહાન પણ કોલોનના ઈલેક્ટરના દરબારમાં ટેનર (પ્રમાણમાં ઊંચાં સપ્તકોમાં ગાનાર) ગાયક તરીકે જોડાયેલો. પણ ફાન લૂઈની પત્ની (એટલે કે જોહાનની માતા અને મહાન સંગીતકારની દાદી) દારૂની લતે ચઢી ગયેલી; અને જોહાનને પણ એ લત વારસામાં મળેલી. માદીકરો બંને મોટે ભાગે ઢીંચીને ટલ્લી થઈને પડેલાં હોય. 1763માં ત્રેવીસચોવીસ વરસની ઉંમરે જોહાને મારિયા મૅગ્ડેલીના હેઇમ નામની અઢાર વરસની એક વિધવા સાથે લગ્ન કર્યાં. એની પિયરની અટક<noinclude>{{સ-મ||૧૧૯|}}</noinclude> s8q8ocui5coshwso0f9p5ld8ypaklbu પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૦ 104 46960 166612 166503 2022-08-05T12:39:35Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૨૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> હતી કૅવેરીચ. મારિયાનો પિતા ઍહ્રેન્બ્રીટ્સીન મહેલમાં મુખ્ય રસોઇયો હતો. જોહાન અને મારિયાનાં ત્રણ બાળકો બાળપણ વળોટી મોટાં થયાં. 1770ના ડિસેમ્બરની સોળમીએ મહાન સંગીતકાર લુડવિગ ફાન બીથોવન જન્મ્યો. 1774ના એપ્રિલની આઠમીએ કાસ્પર ઍન્ટોન કાર્લ જન્મ્યો અને 1776ના ઑક્ટોબરની બીજીએ નિકોલસ જોહાન જન્મ્યો. આ બે ભાઈઓની વિગતોમાં પછીથી ઊતરીશું. {{gap}}બીથોવનની માતા હંમેશાં વિશાદગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને તણાવગ્રસ્ત રહેતી. એની એક સહેલીના કહેવા મુજબ તો એણે એને કદી પણ હસતી જોયેલી જ નહિ. ઓગણીસ વરસની ઉંમર પહેલાં જ એ પોતાનાં પિતા, માતા અને પતિના મૃત્યુની સાક્ષી બનેલી. કદાચ તેથી એ હંમેશાં હતાશ, દુઃખી અને ગંભીર જ રહેતી. વળી જોહાનની અપૂરતી કમાણીમાં ત્રણ છોકરાને ઉછેરવાની જવાબદારીને કારણે એની તબિયત કે મૂડમાં સુધારા માટે કોઈ અવકાશ નહોતો. એ ઉપરાંત બીજાં ત્રણ બાળકો પણ જન્મેલાં પણ એ ઝાઝું જીવેલાં નહિ. એક છ દિવસ, બીજું પાંચ દિવસ તથા ત્રીજું અઢી વરસ જીવીને મરી ગયેલાં. દારૂ ઢીંચી ઢીંચીને બીથોવનની માતા ચાળીસ વરસની ઉંમરે ગુજરી ગયેલી. '''બીથોવનનું બાળપણ''' {{gap}}અનન્ય સંગીતપ્રતિભાના જે ચમકારા મોત્સાર્ટે ચાર વરસની ઉંમરથી બતાવવા શરૂ કરેલા એવા કોઈ ચમકારા બીથોવને બાળપણમાં બતાવેલા નહિ. એટલું જ નહિ, પિતા જ એને બળજબરીથી સંગીતના વ્યવસાયમાં ઢસડી લાવ્યો. ઇલેક્ટરે જોહાનને પોતાના કોયર અને ઑર્કેસ્ટ્રાના કપલમેઇસ્ટરના પદ ૫૨ ગોઠવ્યો. ઇલેક્ટરના દરબારી સંગીતકારની પદવી પર નજર રાખીને પિતાએ એને સંગીતનું છૂટુંછવાયું થોડું શિક્ષણ આપ્યું. વ્યવસ્થિત શિક્ષણ તો એણે પછીથી મેળવ્યું : બાળપણમાં બીથોવને મુખ્યત્વે વૃદ્ધ દરબારી<noinclude></noinclude> 75vbcuq7i1g21qnmnwtpikc65s8ls3d 166626 166612 2022-08-06T02:39:40Z Snehrashmi 2103 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|૧૨૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> હતી કૅવેરીચ. મારિયાનો પિતા ઍહ્રેન્બ્રીટ્સીન મહેલમાં મુખ્ય રસોઈયો હતો. જોહાન અને મારિયાનાં ત્રણ બાળકો બાળપણ વળોટી મોટાં થયાં. 1770ના ડિસેમ્બરની સોળમીએ મહાન સંગીતકાર લુડવિગ ફાન બીથોવન જન્મ્યો. 1774ના એપ્રિલની આઠમીએ કાસ્પર ઍન્ટોન કાર્લ જન્મ્યો અને 1776ના ઑક્ટોબરની બીજીએ નિકોલસ જોહાન જન્મ્યો. આ બે ભાઈઓની વિગતોમાં પછીથી ઊતરીશું. {{gap}}બીથોવનની માતા હંમેશાં વિશાદગ્રસ્ત, ચિંતાગ્રસ્ત અને તણાવગ્રસ્ત રહેતી. એની એક સહેલીના કહેવા મુજબ તો એણે એને કદી પણ હસતી જોયેલી જ નહિ. ઓગણીસ વરસની ઉંમર પહેલાં જ એ પોતાનાં પિતા, માતા અને પતિના મૃત્યુની સાક્ષી બનેલી. કદાચ તેથી એ હંમેશાં હતાશ, દુઃખી અને ગંભીર જ રહેતી. વળી જોહાનની અપૂરતી કમાણીમાં ત્રણ છોકરાને ઉછેરવાની જવાબદારીને કારણે એની તબિયત કે મૂડમાં સુધારા માટે કોઈ અવકાશ નહોતો. એ ઉપરાંત બીજાં ત્રણ બાળકો પણ જન્મેલાં પણ એ ઝાઝું જીવેલાં નહિ. એક છ દિવસ, બીજું પાંચ દિવસ તથા ત્રીજું અઢી વરસ જીવીને મરી ગયેલાં. દારૂ ઢીંચી ઢીંચીને બીથોવનની માતા ચાળીસ વરસની ઉંમરે ગુજરી ગયેલી. '''બીથોવનનું બાળપણ''' {{gap}}અનન્ય સંગીતપ્રતિભાના જે ચમકારા મોત્સાર્ટે ચાર વરસની ઉંમરથી બતાવવા શરૂ કરેલા એવા કોઈ ચમકારા બીથોવને બાળપણમાં બતાવેલા નહિ. એટલું જ નહિ, પિતા જ એને બળજબરીથી સંગીતના વ્યવસાયમાં ઢસડી લાવ્યો. ઈલેક્ટરે જોહાનને પોતાના કોયર અને ઑર્કેસ્ટ્રાના કપલમેઇસ્ટરના પદ ૫૨ ગોઠવ્યો. ઈલેક્ટરના દરબારી સંગીતકારની પદવી પર નજર રાખીને પિતાએ એને સંગીતનું છૂટુંછવાયું થોડું શિક્ષણ આપ્યું. વ્યવસ્થિત શિક્ષણ તો એણે પછીથી મેળવ્યું : બાળપણમાં બીથોવને મુખ્યત્વે વૃદ્ધ દરબારી<noinclude></noinclude> mmjqolrrxg01xl9lbsxnuppp6d9fwn7 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૧ 104 46961 166613 166505 2022-08-05T12:43:45Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૨૧}}<hr></noinclude> ઑર્ગેનિસ્ટ ફાન ડૅન ઈડન અને એના મૃત્યુ પછી એના અનુગામી નીફે પાસેથી સંગીતના પાઠ ગ્રહણ કર્યા. બીથોવન સાત વરસનો થયો ત્યારે 1777માં તેના પિતાએ તેને એક પ્રાથમિક શાળામાં ભણવા મૂકેલો. પણ ભણવામાં તેનું દિલ ચોંટ્યું નહિ. એક જ વરસમાં બીથોવને શાળા છોડી દીધી. એને ગાવાનો શોખ હતો. 1778ના માર્ચની છવ્વીસમીએ પિતા જોહાને તેની પાસે પહેલી જ વાર કોલોન શહેરના એક જાહેર જલસામાં ગવડાવ્યું. બાળ બીથોવનની સંગીતની આવડતથી પ્રભાવિત થઈને ઇલેક્ટરે તેને સંગીતનું શિક્ષણ આપવાની ગોઠવણ કરી. દરબારી ઑર્ગેનિસ્ટ હીન્રીખ ફાન ડેર ઈડન અને તેનો મદદનીશ ટોબિયાસ ફ્રીડિરેખ ફીફર બીથોવનના ઑર્ગન શિક્ષકો બન્યા. ફ્રાન્ઝ જ્યૉર્જ રેવાન્તિની બીથોવનનો વાયોલિન શિક્ષક બન્યો. સાત વરસની ઉંમરથી જ બીથોવન પિયાનોવાદનના જાહેર જલસા કરી શકે તેટલો નિષ્ણાત થઈ ચૂકેલો. થોડો વખત તો તેણે નીફેના મદદનીશ તરીકે પણ કામ કરેલું, અલબત્ત, પગાર વગર જ. 1784માં ચૌદ વરસની ઉંમરે બીથોવનની નિમણૂક ઇલેક્ટરના ઑર્કેસ્ટ્રા અને કોયરમાં આસિસ્ટન્ટ કોર્ટ ઑર્ગેનિસ્ટ તરીકે થઈ. પણ એવામાં જ ઇલેક્ટર મૅક્સ ફ્રીઝરખનું મૃત્યુ થયું અને એની જગ્યા લેનાર નવો ઇલેક્ટર મૅક્સિમિલિયન ફ્રાન્ઝ ભારે કરકસરિયો જીવ નીકળ્યો. સંગીત અને નાટકની સેવા આપતા બધા જ કર્મચારીઓને એણે ચાર અઠવાડિયાંનો ઍડ્વાન્સ પગાર ચૂકવીને છૂટા કરી દીધા; તેથી થિયેટર અને ઑર્કેસ્ટ્રા બંધ પડ્યાં. પણ બીથોવનની આસિસ્ટન્ટ ઑર્ગેનિસ્ટની નોકરીને આંચ આવી નહિ. વળી એણે હવે ક્વચિત જ ઑર્ગન વગાડવાનું હોવાથી એની પાસે ફાજલ સમય પુષ્કળ હતો. એમાં એણે સંગીતનો અભ્યાસ જાતે જ કર્યો. '''વિયેનાયાત્રા અને મોત્સાર્ટ સાથે મુલાકાત''' {{gap}}એ વખતે પણ એને વિકાસ માટે બૉન નાનું પડેલું. 1787માં<noinclude></noinclude> p5pptozmqu5r3orbi4u494trho9u9y4 166627 166613 2022-08-06T02:42:27Z Snehrashmi 2103 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|બીથોવન||૧૨૧}}<hr></noinclude> ઑર્ગેનિસ્ટ ફાન ડૅન ઈડન અને એના મૃત્યુ પછી એના અનુગામી નીફે પાસેથી સંગીતના પાઠ ગ્રહણ કર્યા. બીથોવન સાત વરસનો થયો ત્યારે 1777માં તેના પિતાએ તેને એક પ્રાથમિક શાળામાં ભણવા મૂકેલો. પણ ભણવામાં તેનું દિલ ચોંટ્યું નહિ. એક જ વરસમાં બીથોવને શાળા છોડી દીધી. એને ગાવાનો શોખ હતો. 1778ના માર્ચની છવ્વીસમીએ પિતા જોહાને તેની પાસે પહેલી જ વાર કોલોન શહેરના એક જાહેર જલસામાં ગવડાવ્યું. બાળ બીથોવનની સંગીતની આવડતથી પ્રભાવિત થઈને ઈલેક્ટરે તેને સંગીતનું શિક્ષણ આપવાની ગોઠવણ કરી. દરબારી ઑર્ગેનિસ્ટ હીન્રીખ ફાન ડેર ઈડન અને તેનો મદદનીશ ટોબિયાસ ફ્રીડિરિખ ફીફર બીથોવનના ઑર્ગન શિક્ષકો બન્યા. ફ્રાન્ઝ જ્યૉર્જ રેવાન્તિની બીથોવનનો વાયોલિન શિક્ષક બન્યો. સાત વરસની ઉંમરથી જ બીથોવન પિયાનોવાદનના જાહેર જલસા કરી શકે તેટલો નિષ્ણાત થઈ ચૂકેલો. થોડો વખત તો તેણે નીફેના મદદનીશ તરીકે પણ કામ કરેલું, અલબત્ત, પગાર વગર જ. 1784માં ચૌદ વરસની ઉંમરે બીથોવનની નિમણૂક ઈલેક્ટરના ઑર્કેસ્ટ્રા અને કોયરમાં આસિસ્ટન્ટ કોર્ટ ઑર્ગેનિસ્ટ તરીકે થઈ. પણ એવામાં જ ઈલેક્ટર મૅક્સ ફ્રીડરિખનું મૃત્યુ થયું અને એની જગ્યા લેનાર નવો ઈલેક્ટર મૅક્સિમિલિયન ફ્રાન્ઝ ભારે કરકસરિયો જીવ નીકળ્યો. સંગીત અને નાટકની સેવા આપતા બધા જ કર્મચારીઓને એણે ચાર અઠવાડિયાંનો ઍડ્‌વાન્સ પગાર ચૂકવીને છૂટા કરી દીધા; તેથી થિયેટર અને ઑર્કેસ્ટ્રા બંધ પડ્યાં. પણ બીથોવનની આસિસ્ટન્ટ ઑર્ગેનિસ્ટની નોકરીને આંચ આવી નહિ. વળી એણે હવે ક્વચિત જ ઑર્ગન વગાડવાનું હોવાથી એની પાસે ફાજલ સમય પુષ્કળ હતો. એમાં એણે સંગીતનો અભ્યાસ જાતે જ કર્યો. '''વિયેનાયાત્રા અને મોત્સાર્ટ સાથે મુલાકાત''' {{gap}}એ વખતે પણ એને વિકાસ માટે બૉન નાનું પડેલું. 1787માં<noinclude></noinclude> qt8598t2pqdzpk2hb2q2hosblmcs1uh પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૨ 104 46962 166628 166507 2022-08-06T02:44:35Z Snehrashmi 2103 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />{{સ-મ|૧૨૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>સત્તર વરસની ઉંમરે બીથોવને થોડા મહિના વિયેનામાં ગાળ્યા. એ માટેનાં નાણાં એણે ક્યાંથી મેળવ્યાં એની માહિતી નથી મળતી, પણ એટલું ચોક્કસ છે કે એ મોત્સાર્ટને મળ્યો અને એની પાસેથી થોડા સંગીતપાઠ પણ ગ્રહણ કર્યા. મોત્સાર્ટના પિયાનો કન્ચર્ટોના જાહેર જલસામાં મોત્સાર્ટને પિયાનો વગાડતો પણ સાંભળ્યો. મોત્સાર્ટનું પિયાનોવાદન એને સહેજ ખચકાતું જણાયું. મોત્સાર્ટે પોતાના મિત્રો આગળ જે ભવિષ્યવાણી કરી તે સાચી પડીને જ રહી : “એક દિવસ આખી દુનિયાને મોઢે બીથોવનનું નામ રમતું થશે.” પણ બંને પરસ્પર કોઈ પ્રભાવ પાડી શક્યા નહિ. '''ડિપ્રેશન-મેલાન્કોલિયાનો પહેલો હુમલો''' {{gap}}થોડા મહિનામાં જ માતાની માંદગીના સમાચાર આવ્યા તેથી બીથોવને તરત જ બૉન પાછા જવું પડ્યું. ત્યાં એને એ વખતે વ્યગ્રતા, ખિન્નતા, હતાશા અને અકળામણથી પીડતો ડિપ્રેશન–મેલાન્કોલિયાનો પહેલો હુમલો આવ્યો. ભવિષ્યમાં એના હુમલા તો અવારનવાર આવનાર હતા. એની માતાને પણ એ રોગ હતો. એની પાસેથી જ એ વા૨સો એને મળેલો. પણ માતા તો દારૂડિયણ પણ હતી તેથી પોતે પણ દારૂડિયો થઈ જાય એવી ચિંતા અને દહેશત બીથોવનને પેઠી. પણ ડિપ્રેશન–મેલાન્કોલિયા સાથે ભલે દારૂની લત ના વળગી પણ (અસ્મા) અસ્થ્માનો વ્યાધિ તો વળગ્યો જ. {{gap}}1788માં ઈલેક્ટરે થિયેટર અને ઑર્કેસ્ટ્રાનું પુનર્ગઠન કર્યું. ઑર્કેસ્ટ્રામાં બીથોવનને વાયોલિનિસ્ટનું સ્થાન મળ્યું. એ નોકરીમાં એણે ચાર વરસ વિતાવ્યાં એ દરમિયાન બધા જ પ્રકારના અને બધી જ શૈલીના ઑપેરાથી એ પૂરો પરિચિત થઈ ગયો. પણ ત્યાં સુધીમાં એનો પિતા તો દિવસરાત ઢીંચી ઢીંચીને સાવ જ દારૂડિયા થઈ ગયેલો તેથી ઘરમાં પૈસા જ આપી શકતો નહિ. બીજે જ વર્ષે 1789માં પિતા ઈલેક્ટરની નોકરીમાંથી નિવૃત્ત થતાં એના પગાર જેટલું જ<noinclude></noinclude> 9cx994vevwwcjjqme8ymayklrnba3ba પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૩ 104 46963 166680 166508 2022-08-06T11:34:00Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૨૩}}<hr></noinclude> પેન્શન મળવું શરૂ થયું. પણ સમજદાર ઇલેક્ટરે પેન્શનની અડધી રકમ એ પિતાને તથા બાકીની અડધી ૨કમ પરિવારના નવા વડા તરીકે બીથોવનને આપવી શરૂ કરી. પણ એ અડધી રકમમાં બીથોવન પોતાનો પગાર ઉમેરતો ત્યારે ઘરના ખર્ચા ચૂકવી શકાતા. ઓગણીસ- વીસ વરસની આટલી નાની ઉંમરે કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી પડતાં એની જિંદગી તણાવગ્રસ્ત અને કઠિન બની. છતાં એ જ વખતે એને એની પોતાની મૌલિકતા, પ્રતિભા અને શક્તિનો પરચો થઈ ગયેલો. એણે આત્મીય મિત્રો પણ બનાવી લીધા. આ મિત્રોએ માત્ર એ વખતે જ નહિ, પણ ભવિષ્યમાં પણ ખૂબ મદદ કરી. '''ફ્રૉઉ ફૉન બ્રૂતિન્ગ અને સ્ટેફાન''' {{gap}}બૉનમાં એ સમયે એક ખૂબ સંસ્કારી અને પ્રતિષ્ઠિત મહિલા રહેતી હતી. એનું નામ ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ. અઠ્ઠાવીસ વરસની ઉંમરે એ વિધવા થઈ હતી. એનો પતિ ફૉન બ્રૅનિન્ગ દરબારી સલાહકાર હતો અને મહેલમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ જઈને અવસાન પામેલો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ પૈસેટકે ખૂબ સંપન્ન હતી અને એક સરસ ઘરમાં પોતાનાં ચાર બાળકો સાથે રહેતી હતી. એ ચારમાંથી એક સ્ટેફાન વાયોલિનિસ્ટ રીઝનો શિષ્ય હતો અને એ જ વખતે બીથોવન પણ રીઝનો શિષ્ય હતો. આ બંને શિષ્યો તરત જ પાક્કા દોસ્ત બની ગયા. સ્ટેફાન 1774માં જન્મેલો એટલે બીથોવન કરતાં ચાર વરસ નાનો હતો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગને ઘરે હવે બીથોવનની અવરજવર રોજિંદી થઈ પડી. ઊંડી અને કેળવાયેલી રુચિ ધરાવતી ફ્રૉઉ સંયમશીલ અને ચારિત્ર્યવાન હતી. એનો બીથોવન પર ઊંડો પ્રભાવ પડ્યો. એ બીથોવનને દીકરો જ ગણતી. પહેલી વાર કોઈ ઉમદા ચરિત્ર ધરાવનાર બુઝુર્ગનાં વાત્સલ્ય અને હૂંફ બીથોવનને મળ્યાં. મૂડી, જિદ્દી અને અક્કડ બીથોવનને કૂણી કુમાશનો અનુભવ પહેલી વાર થયો. {{nop}}<noinclude></noinclude> 0jw9s2pv22om73q053h6ydqaxcduqg8 166681 166680 2022-08-06T11:34:10Z Meghdhanu 3380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૨૩}}<hr></noinclude>પેન્શન મળવું શરૂ થયું. પણ સમજદાર ઇલેક્ટરે પેન્શનની અડધી રકમ એ પિતાને તથા બાકીની અડધી ૨કમ પરિવારના નવા વડા તરીકે બીથોવનને આપવી શરૂ કરી. પણ એ અડધી રકમમાં બીથોવન પોતાનો પગાર ઉમેરતો ત્યારે ઘરના ખર્ચા ચૂકવી શકાતા. ઓગણીસ- વીસ વરસની આટલી નાની ઉંમરે કુટુંબના ભરણપોષણની જવાબદારી આવી પડતાં એની જિંદગી તણાવગ્રસ્ત અને કઠિન બની. છતાં એ જ વખતે એને એની પોતાની મૌલિકતા, પ્રતિભા અને શક્તિનો પરચો થઈ ગયેલો. એણે આત્મીય મિત્રો પણ બનાવી લીધા. આ મિત્રોએ માત્ર એ વખતે જ નહિ, પણ ભવિષ્યમાં પણ ખૂબ મદદ કરી. '''ફ્રૉઉ ફૉન બ્રૂતિન્ગ અને સ્ટેફાન''' {{gap}}બૉનમાં એ સમયે એક ખૂબ સંસ્કારી અને પ્રતિષ્ઠિત મહિલા રહેતી હતી. એનું નામ ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ. અઠ્ઠાવીસ વરસની ઉંમરે એ વિધવા થઈ હતી. એનો પતિ ફૉન બ્રૅનિન્ગ દરબારી સલાહકાર હતો અને મહેલમાં લાગેલી આગમાં બળીને ખાખ થઈ જઈને અવસાન પામેલો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગ પૈસેટકે ખૂબ સંપન્ન હતી અને એક સરસ ઘરમાં પોતાનાં ચાર બાળકો સાથે રહેતી હતી. એ ચારમાંથી એક સ્ટેફાન વાયોલિનિસ્ટ રીઝનો શિષ્ય હતો અને એ જ વખતે બીથોવન પણ રીઝનો શિષ્ય હતો. આ બંને શિષ્યો તરત જ પાક્કા દોસ્ત બની ગયા. સ્ટેફાન 1774માં જન્મેલો એટલે બીથોવન કરતાં ચાર વરસ નાનો હતો. ફ્રૉઉ ફૉન બ્રૂનિન્ગને ઘરે હવે બીથોવનની અવરજવર રોજિંદી થઈ પડી. ઊંડી અને કેળવાયેલી રુચિ ધરાવતી ફ્રૉઉ સંયમશીલ અને ચારિત્ર્યવાન હતી. એનો બીથોવન પર ઊંડો પ્રભાવ પડ્યો. એ બીથોવનને દીકરો જ ગણતી. પહેલી વાર કોઈ ઉમદા ચરિત્ર ધરાવનાર બુઝુર્ગનાં વાત્સલ્ય અને હૂંફ બીથોવનને મળ્યાં. મૂડી, જિદ્દી અને અક્કડ બીથોવનને કૂણી કુમાશનો અનુભવ પહેલી વાર થયો. {{nop}}<noinclude></noinclude> ah1fh3q4rku3t30bm447ngsooms6eyj પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૪ 104 46964 166682 166509 2022-08-06T11:37:29Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૨૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> '''કાઉન્ટ વૉલ્સ્ટીન''' {{gap}}એ દિવસોમાં બીથોવનને બીજો પણ એક દિલોજાન દોસ્ત મળ્યો. એ હતો ઉદાર દાનેશ્વરી ફર્ડિનાન્ડ ઍર્ન્સ્ટ ગૅબ્રિયલ કાઉન્ટ વૉલ્સ્ટીન. ઑસ્ટ્રિયાના એક ખૂબ શ્રીમંત-અમીર ખાનદાનનો એ યુવાન નબીરો હતો. એ 1762માં જન્મેલો એટલે બીોવનથી આઠ વરસ મોટો હતો. ઑસ્ટ્રિયાથી 1787માં એ બૉન આવેલો ત્યારે એનો બીથોવન જોડે ભેટો થઈ ગયેલો. એ સંગીતના ગાઢ પ્રેમમાં હતો એટલું જ નહિ, એ એક ઉત્તમ ગાયક અને વાદક હતો અને બીથોવનની કલાનો મહા આશિક હતો. બીથોવનમાં આકાર લઈ રહેલી અસાધારણ પ્રતિભાનો સૌ પહેલાં અણસાર એને જ આવેલો. સત્તરથી એકવીસ વરસની ઉંમરના બીથોવનની કારકિર્દીને ઘાટ આપનારાં ચાર વરસો દરમિયાન એણે જ પોતાના પાકીટમાંથી નાણાંની નદીઓ વહેવડાવીને અને પોતાની ઓળખાણો દ્વારા બીથોવનની સફળતાના માર્ગમાં પથરાયેલા કંટકો દૂર કર્યા. અને તેથી જ ગરીબ અને દારૂડિયા કુટુંબના સંતાન બીથોવનને શ્રીમંતો પોતાને ત્યાં માનપૂર્વક નોતરતા. '''પ્રથમ વાર પ્રેમમાં અને પ્રારંભિક પ્રતિભા''' {{gap}}પોતાની બે શિષ્યાઓ જિનીટ હોન્રાથ અને મારિયા ફાન વેસ્ટર્હોલ્ડ સાથે બીથોવન ઊંડા પ્રેમમાં પડ્યો. પણ જિનીટ ગ્રેથને પરણી ગઈ અને મારિયા બૅરોન ફ્રિડરિખ ફૉન એલ્બર્ફેલ્ટને પરણી ગઈ. {{gap}}1791માં વીસ વરસની ઉંમરે જ એક અસાધારણ પિયાનિસ્ટ તરીકે બીથોવનની મોટી નામના થઈ. પણ હજી સુધી એની મૌલિક કૃતિઓ – કમ્પોઝિશન્સ – માત્ર મૅન્યુસ્ક્રિપ્ટ્સમાં જ કેદ હતી; એનું ગાયન-વાદન-મંચન થયેલું નહિ. છતાં વિચારવંત સંગીતરસિયાઓથી એ સાવ અજાણી નહોતી કારણ કે ઘણા હાથોમાં એ ફરી આવેલી. એ રસિયાઓને તો એ સંગીત સાંભળ્યા વિના માત્ર એ મૅન્યુસ્ક્રિપ્ટ્સ<noinclude></noinclude> 9jmikl411m60oq1mwtdeyr9enlny3a3 166683 166682 2022-08-06T11:37:46Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૨૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>'''કાઉન્ટ વૉલ્સ્ટીન''' {{gap}}એ દિવસોમાં બીથોવનને બીજો પણ એક દિલોજાન દોસ્ત મળ્યો. એ હતો ઉદાર દાનેશ્વરી ફર્ડિનાન્ડ ઍર્ન્સ્ટ ગૅબ્રિયલ કાઉન્ટ વૉલ્સ્ટીન. ઑસ્ટ્રિયાના એક ખૂબ શ્રીમંત-અમીર ખાનદાનનો એ યુવાન નબીરો હતો. એ 1762માં જન્મેલો એટલે બીોવનથી આઠ વરસ મોટો હતો. ઑસ્ટ્રિયાથી 1787માં એ બૉન આવેલો ત્યારે એનો બીથોવન જોડે ભેટો થઈ ગયેલો. એ સંગીતના ગાઢ પ્રેમમાં હતો એટલું જ નહિ, એ એક ઉત્તમ ગાયક અને વાદક હતો અને બીથોવનની કલાનો મહા આશિક હતો. બીથોવનમાં આકાર લઈ રહેલી અસાધારણ પ્રતિભાનો સૌ પહેલાં અણસાર એને જ આવેલો. સત્તરથી એકવીસ વરસની ઉંમરના બીથોવનની કારકિર્દીને ઘાટ આપનારાં ચાર વરસો દરમિયાન એણે જ પોતાના પાકીટમાંથી નાણાંની નદીઓ વહેવડાવીને અને પોતાની ઓળખાણો દ્વારા બીથોવનની સફળતાના માર્ગમાં પથરાયેલા કંટકો દૂર કર્યા. અને તેથી જ ગરીબ અને દારૂડિયા કુટુંબના સંતાન બીથોવનને શ્રીમંતો પોતાને ત્યાં માનપૂર્વક નોતરતા. '''પ્રથમ વાર પ્રેમમાં અને પ્રારંભિક પ્રતિભા''' {{gap}}પોતાની બે શિષ્યાઓ જિનીટ હોન્રાથ અને મારિયા ફાન વેસ્ટર્હોલ્ડ સાથે બીથોવન ઊંડા પ્રેમમાં પડ્યો. પણ જિનીટ ગ્રેથને પરણી ગઈ અને મારિયા બૅરોન ફ્રિડરિખ ફૉન એલ્બર્ફેલ્ટને પરણી ગઈ. {{gap}}1791માં વીસ વરસની ઉંમરે જ એક અસાધારણ પિયાનિસ્ટ તરીકે બીથોવનની મોટી નામના થઈ. પણ હજી સુધી એની મૌલિક કૃતિઓ – કમ્પોઝિશન્સ – માત્ર મૅન્યુસ્ક્રિપ્ટ્સમાં જ કેદ હતી; એનું ગાયન-વાદન-મંચન થયેલું નહિ. છતાં વિચારવંત સંગીતરસિયાઓથી એ સાવ અજાણી નહોતી કારણ કે ઘણા હાથોમાં એ ફરી આવેલી. એ રસિયાઓને તો એ સંગીત સાંભળ્યા વિના માત્ર એ મૅન્યુસ્ક્રિપ્ટ્સ<noinclude></noinclude> 61megf6vjy0t4r2tupeheqvfxmppiq5 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૫ 104 47016 166629 2022-08-06T02:45:06Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|બીથોવન||૧૭૫}}<hr></noinclude>________________ બીથોવન ૧૭પ જ એ બંનેને પરસ્પર ભયંકર નફરત જાગેલી. બંનેના વિચારો જુદા જ હતા. 1825માં ગ્રેજ્યુએટ થયા પછી કાલ વધુ અભ્યાસ માટે પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી તરીકે જોડાયો. ગ્લેમર નામના એક સરકારી અફસરને ઘરે એ જમતો. ઊગતી યુવાનીમાં પગ મૂકતો એ ભત્રીજો સ્વતંત્રતાનો સ્વાદ ચાખી રહેલો. નાચવાનો અને બિલિયર્ડ રમવાનો એને બહુ આનંદ આવતો. ખોટા ધંધા કરવાનો આક્ષેપ મૂકીને બીથોવને ભત્રીજાની ખિસ્સાખર્ચી બંધ કરી, માત્ર ટોકન મની આપવાનું ચાલુ રાખ્યું. ત્રાસી ગયેલા બિચારા કાર્લે 1826ના જુલાઈની ત્રીસમીએ બે હાથમાં બે પિસ્તોલ પકડી ખોપરી પર મૂકીને ફોડી. પણ બદનસીબે એ ફૂટી છતાં ખોપરીમાં નાના ઘા થવાથી આગળ વાત વધી નહિ. એ બચી ગયો ! બીથોવન ભાંગી જ પડ્યો ! એને કાર્લ વહાલો તો હતો જ, પણ વહાલ કરવાની એની રીત કંઈક જુદી જ હતી. બીથોવનના મિત્રોએ બીથોવનને સમજાવવા પ્રયત્ન કર્યો કે એક વાલી તરીકે તે તદન નાલાયક જ હતો. આ આખું પ્રકરણ એ મિત્રોએ દાબી દીધું જેથી મહાન સંગીતકારના ફજેતીના ફાળકા થાય નહિ. કાર્લ જેવો ઠીક થઈ ગયો કે તરત જ એને લઈને બીથોવન ભાઈ જોહાનની નિક્કેન્ડોર્ફ ખાતેની જાગીર પર રહેવા ચાલ્યો ગયો. એ પણ કેટલું વિચિત્ર કે જે સ્ત્રીના ચારિત્ર્ય વિશે પોતે સાવ હલકો અભિપ્રાય ધરાવતો હતો એની સાથે એક ઘરમાં રહેવા બીથોવન તૈયાર થઈ ગયો. પણ જોહાનની ઉદાર પત્નીએ તો એની સરભરા કરી. પણ ભાઈભાભીને ત્યાં બીથોવને એક નવું ડહાપણ ડહોળ્યું. એણે ભાઈ જોહાનને સઘળી પ્રૉપર્ટી અને પૈસાનો વારસો ભત્રીજા કાર્યને આપવા અને ભાભીને કશું પણ નહિ પરખાવવા ચઢવણી કરી ! અંતિમ યાત્રા I બીથોવનની અંતિમ યાત્રા વિશે ઘણી ખોટી વાતો લખાયેલી છે. એને માટે મિત્ર શીખ્યુલર જવાબદાર છે. બીથોવનના મૃત્યુ પછી<noinclude></noinclude> d7q54o5kmn8u4alr6epm5cqnbe7yu0t પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૬ 104 47017 166630 2022-08-06T02:45:23Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|૧૭૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>________________ મોન્સ્ટાર્ટ અને બીથોવન ૧૭૬ એ મહાન સંગીતકારના જીવનમાં પોતાની મહત્તા વધારવા માટે ચિંતાતુર થઈને એણે કેટલાક પરિચિતો પર ખોટ્ટા જુઠ્ઠા આક્ષેપો મૂકીને સત્ય સાથે ચેડાં કર્યાં છે. ભત્રીજા કાર્ય સાથે બીથોવન જોહાનને ત્યાં રહેવા ગયો ત્યારે શીખ્યુલરે એવો આક્ષેપ કર્યો છે કે કડકડતી ઠંડીમાં ફાયરવુડ નહિ આપીને જોહાને બીથોવનને થિજાવી દીધો અને પાછા ફરતાં ખાસ ખુલ્લી ઘોડાગાડીની સગવડ કરીને બીથોવનને ઠંડીથી એટલો બધો ઠીંગરાવી દીધો કે એ આખરે મરી ગયો. ભત્રીજા કાર્યના આપઘાતના પ્રયત્ન પછી કોર્ટે એના વાલી બીથોવનની સાથે એક બૂનિન્ગ નામના માણસને નીમેલો. કાર્લ સાથે બીથોવને જયારે જોહાનને ત્યાં હતો ત્યારે જ વૃનિન્ગ વિયેનાથી અચાનક કાગળ લખીને જણાવ્યું કે, “કાલ માટે ધંધો શરૂ કરવાની તજવીજમાં હું પડ્યો હોવાથી તમે બંને જલદી વિયેના આવી જાઓ.” જોહાને કેવું વિલ બનાવવું એનું ડહાપણ બીથોવન હજી પણ છોડતો નહોતો તેથી બંને ભાઈઓ બાખડી પડ્યા. જોહાનની ઢાંકેલી-બંધ ઘોડાગાડી લઈને એની પત્ની તો આગોતરી જ વિયેના ચાલી ગયેલી તેથી બીજો વિકલ્પ નહિ હોવાને કારણે જોહાને બીથોવન અને કાર્યને ખુલ્લી ઘોડાગાડીમાં મોકલી આપ્યા. પણ ઠંડી, હિમવર્ષા અને પવન ખૂબ હતાં. વળી રસ્તામાં એક રાતે જે વીશીમાં રાતવાસો કર્યો ત્યાં અગ્નિની સુવિધા આપવામાં આવી નહિ. એ રાતે જ બીથોવનને તાવ આવ્યો. વિયેના આવીને તો એ પથારીવશ જ થઈ ગયો છતાં ત્રણ દિવસ સુધી તો એણે પોતાની કોઈ દરકાર કરી નહિ. છેક એ પછી એણે ડૉક્ટરને તેડાવ્યો. શીખ્યુલર વળી એવું કહે છે કે ડોક્ટરને બોલાવી લાવવા માટે બીથોવને કાલને કહેલું પણ કાર્લ છેક ત્રણ દિવસ પછી ફિઝિશિયન વૈદ્યુચને બોલાવી લાવ્યો. એમણે પહેલું નિદાન ન્યુમોનિયાનું કર્યું પણ તરત જ ઝાડા છૂટી જવાની જૂની બીમારીઓ પણ ઊથલો માર્યો.<noinclude></noinclude> itnygs2qogfy34ixewdegmvln1bmc0u પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૭ 104 47018 166631 2022-08-06T02:45:48Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|બીથોવન||૧૭૭}}<hr></noinclude>________________ બીથોવન ૧૭૭ પછી તો કમળો અને ડ્રૉપ્સી પણ થયા. બે જ મહિના પછી જોહાને આવીને બીથોવન સાથે રહેવું શરૂ કર્યું. બીથોવનની દેખરેખમાં મિત્રો હોલ્ટ અને શીખ્યુલર તો પહેલેથી હતી જ. એવામાં બ્રિટનમાં રહેતા સૂષ્ફ નામના એક જર્મન માણસે એવું સાંભળ્યું કે બીથોવનનો સૌથી વધુ પ્રિય કંપોઝર હેન્ડલ છે. તાજેતરમાં જ હેન્ડલના સમગ્ર સંગીતનું પ્રકાશન થયેલું. ડો. એર્નોલ્ટે સંપાદિત કરેલા એ સમગ્ર સંગીતને સમાવતા ચાળીસ ગ્રંથો એણે બીથોવનને ભેટ મોકલી આપ્યા. બીથોવન ખુશ થયો, એણે સૂફને આભારપત્ર પણ લખ્યો, એમાં વળી લખ્યું કે, “લંડન ફિલ્હાર્મોનિક સોસાયટી થોડાં વરસો અગાઉ મારા લાભાર્થે જલસો યોજવા માંગતી હતી. એ જલસો યોજાય તો મને આનંદ થશે.” સોસાયટીએ જવાબ આપ્યો કે, “જલસો યોજીને 100 પાઉન્ડ બીથોવનને ચૂકવાશે, પણ માંદગીની સારવાર માટે જરૂર હોય તો વધુ નાણાં પણ ચૂકવવામાં આવશે.” પોતાની સાચી નાણાકીય પરિસ્થિતિ બીથોવને છેલ્લા શ્વાસ સુધી છુપાવી રાખેલી. પોતાના શેરસ્ટૉકનો અખંડ વારસો ભત્રીજાને આપવાની એની તમન્ના હતી. કોઈ પણ ભાગે એને એ વેચી દેવાની તૈયારીમાં નહોતો. નવી સિમ્ફની લખી આપવાનો વાયદો કરતાં એણે સોસાયટીને લખ્યું : “મારા ડેસ્કમાં નવી સિમ્ફનીના સ્ટ્રેચિઝ પડેલા જ છે.” આ સમયે એણે શુબર્ટનાં ગીતો વાંચ્યાં. એ નવોદિત સંગીત પ્રતિભાને એ તરત જ પિછાણી ગયો. શુબટે એક વાર આવીને એને મળી પણ ગયો. અંતિમ દિવસો આખરે લશ્કરમાં જોડાવા દેવાની સંમતિ બીથોવને ભત્રીજાને આપી દીધી. એને હતું કે આ રીતે જ ભત્રીજો શિસ્ત શીખી શકશે. એ ઈગ્લ રેજિમેન્ટમાં દાખલ થઈ ગયો એ પહેલાં બીથોવને એને છેલ્લી વાર મળી લીધું. એના ગયા પછી બીથોવને વિલ બનાવ્યું અને એમાં ભત્રીજા કાર્યને પોતાની સઘળી પ્રૉપર્ટીનો એકમાત્ર વારસ<noinclude></noinclude> 8o6tnlo4owbg4vky8xd6l033w8lot2f પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૮ 104 47019 166632 2022-08-06T02:46:10Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|૧૭૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>________________ ૧ ૭૮ મોત્સાઈ અને બીથોવન બનાવ્યો. પણ વિલ પર સહી એણે છેક અવસાનના બે જ દિવસ પહેલાં કરી. 1827ના માર્ચની ચોવીસમીએ એ કોમામાં સરી ગયો અને છવ્વીસમીએ બપોરે પાંચ વાગ્યે અવસાન પામ્યો. મૃત્યુની ક્ષણે એની પથારીની બાજુમાં બે જણા જ હતાઃ એસ્લેમ હુટબ્રેનર અને ભાઈ જોહાનની પત્ની. મૃત્યુ પછી એની કુલ સંપત્તિની આંકણી 3,000 પાઉન્ડ થઈ. તેમાં એના શૈરસ્ટોકનો પણ સમાવેશ થઈ જાય છે. એ શેરસ્ટોકની શોધખોળ કરતાં જ એના ડેસ્કના ડૉઅરમાંથી “ઇમ્પોર્ટલ બિલવિડને સંબોધેલા પ્રેમપત્રો પણ મળી આવેલા. ડિ માર્ચની ઓગણત્રીસમીએ એનો દફનવિધિ યોજાયો. એ દિવસે વિયેનાની સ્કૂલો બંધ રહી. એના ઘર આગળ 30,000 લોકો ભેગા થયા. એના કૉફિનને ઊંચકનારામાં એક શુબર્ટ પણ હતો. વિયેના નજીકના ગામ વાહુરિન્ગના કબ્રસ્તાનમાં એને દફનાવાયો. કબર ઉપર નાની પિરામિડ ચણી એના પર નામ કોતરવામાં આવ્યું: BEETHOVEN. થોડાં જ વર્ષોમાં એની કબર એટલી બધી ઉપેક્ષિત થઈ કે 1888માં વિયેના સોસાયટી ઓફ ફ્રેન્સ ઑફ મ્યુઝિકએ એનું કૉફિન ખોદી કાઢી વિયેના લઈ જઈ સેન્ટ્રલ સેમેટરીમાં શુબર્ટની કબરની બાજુમાં દફનાવ્યું. ભત્રીજા કાર્યને કાકા બીથોવનની સંપત્તિ તો મળી જ, પણ વધારામાં કાકા જોહાનની 42,000 ફૂલોરિન્સની સંપત્તિ પણ 1848માં એના મૃત્યુ પછી મળી. જોહાનની પત્ની તો 1828માં મૃત્યુ પામેલી. 1858માં કાર્લ મૃત્યુ પામ્યો ત્યારે કાર્યની પત્ની અને બાળકો હયાત હતાં પણ પછી એ બધા વારસદારો વધુ ને વધુ ઘસાતા ગયા અને એ રીતે ગરીબ બનતા ગયા. કાર્યનો એક પૌત્ર (અને બીથોવન અટક ધરાવતી છેલ્લી વ્યક્તિ) પહેલા વિશ્વયુદ્ધમાં પોતાના દેશબંધુઓની સેવામાં સમાચારની આપલે કરનારા ખેપિયા અને<noinclude></noinclude> c1hgtih9plav4nuq04djc98gu9b9ja1 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૯ 104 47020 166633 2022-08-06T02:46:27Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|બીથોવન||૧૭૯}}<hr></noinclude>________________ બીથોવન ૧૭૯ કેમ્પના રસોઇયા તરીકે લશ્કરમાં જોડાયેલો. પૅરૅલિસિસના એટેકથી વિયેનાની એક હૉસ્પિટલમાં 1918માં મૃત્યુ પામ્યો. બીથોવનતી રોજિંદી આદતો એના ઝીંથરા જેવા વાળ એ કદી ઓળતો નહિ, એ ક્યારે કપાવતો હશે એ પણ એ જ જાણે ! એને વારંવાર અને ઘણી વાર તો કલાકો સુધી નહાતા રહેવાની ટેવ હતી. એમાં એને મજા પડતી; એમાં જ એને નવા સંગીતની ફુરણા થતી. ચાલતી વેળા હાથના પહોંચા અને આંગળી વડે ચેનચાળા કરવાની તથા સ્વગત બડબડાટ કરવાની અને ગણગણાટ કરવાની એને આદત હતી. ગમે તે ઋતુ હોય એ મળસકે જ ઊઠી જતો અને જાતે પર્ફોલેટ કરીને કૉફી પી લેતો. ચોક્કસ ગણતરી કરીને એ અચૂક સાઠ બુંદદાણા લઈને જ એ કિૉફી તૈયાર કરતો. પાર્મેસન ચીઝ સાથેની મેક્રોની અને બધા જ પ્રકારની માછલીઓ એના ભાવતાં ભોજન હતાં. ડાન્યુબમાંથી પકડવામાં આવેલી “શીલ' માછલી એને અતિ પ્યારી હતી; વિયેનામાં હોય ત્યારે એ દર શુક્રવારે પોતાને ઘરે એ માછલીને બટાકા સાથે તૈયાર કરાવી મહેમાનોને નોતરતો. બપોરે જમવામાં એ માત્ર સૂપ લેતો. એનું પ્રિય પીણું ડાન્યુબનું પાણી હતું. વાઇનમાં એને હંગેરિયન વાઇન્સ પસંદ હતાં. ડૉક્ટરોની સતત ચેતવણીને ઉવેખીને એ હલકી મિલાવટ કરેલાં વાઈન પણ લેતો અને પરિણામે એનાં આંતરડાંની હાલત વધુ કથળી ગઈ. સાંજ પડ્યે એને બિઅરનો એક ગ્લાસ પીવો ગમતો. જીવનનાં અંતિમ વર્ષોમાં એ ઘરની નજીક આવેલા કોઈ પણ કૉફી હાઉસમાં કૉફી પીવા જતો પણ ત્યાં એક અંધારિયા ખૂણામાં બેસી રહેતો અને કોઈની પણ સાથે કશી પણ વાતચીત કરતો નહિ. ત્યાં એ પોતાનું પ્રિય જર્મન છાપું ‘એલ્ટિમીન ઝિશુન્ગ' વાંચતો. રાતે મોડામાં મોડા દસ વાગ્યે એ ઊંઘી જતો.<noinclude></noinclude> 3by8sf5fsxjvfjdwqx1lzy2ld06pz59 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૦ 104 47021 166634 2022-08-06T02:47:05Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ પ્રકરણ - ૧૨ બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય લેવ ટોલ્સ્ટોયે જેટલી કડક ટીકા શેક્સપિયરની કરી છે એટલી જ કડક ટીકા બીથોવનની પણ કરી છે; કારણ કે લાગણીઓના હેતુહીન ઉદ્દીપનમાં ટોલ્સ્ટોય નહોતો માનતો. ટૉલ્સ્ટૉયની માન્યતા અનુસાર ખેડૂતો અને શ્રમજીવીઓ દ્વારા સર્જાતું સંગીત અર્થપૂર્ણ છે કારણ કે તે જીવન સાથે મેળ ખાય છે અને એ સિવાયનું બધું જ સંગીત માનવમનને બહેકાવનાર છે. પોતાની વાર્તા (કુઝર સોનાટામાં કથાનાયકની સ્વગતોક્તિ દ્વારા ટોલ્સ્ટોયે પોતાનું મનોગત ઠાલવ્યું છે : હંમેશની માફક બધી જ ડિનર પાર્ટીની માફક એ ડિનર પાર્ટી પણ કૃત્રિમ અને કંટાળાજનક હતી; પણ સંગીત ધાય કરતાં વહેલું શરૂ થઈ ગયું. એ સાંજની દરેક વિગત મારા મગજમાં છપાઈ ગઈ છે. ખોખું ખોલીને વીંટાયેલું કપડું દૂર કરીને વાયોલિનિસ્ટ વાયોલિન બહાર કાઢ્યું. કોઈ મહિલાએ એ કપડા પર ભરતગૂંથણ કર્યું હોવું જોઈએ. વાયોલિન હાથમાં લઈને એણે તાર મેળવવા શરૂ કર્યા. એ અવાજથી ઉત્તેજિત થયેલી મારી પત્નીએ પોતાની ઉત્તેજના છુપાવવા પોતાના મો પર ઉદાસીનતા અને ઔપચારિકતાના ખોટા ભાવ લાવવા મથામણ કરી. પછી વાયોલિનિસ્ટ વાયોલિન પર થોડા સ્વરો વગાડ્યા; અને એ જ વખતે એણે અને મારી પત્નીએ આંખોમાં નજર મેળવી. એકઠા થયેલા મહેમાનો તરફ જોતાં જોતાં બંનેએ થોડી ગુસપુસ કરીને સંગીત શરૂ કર્યું. મારી પત્નીએ જેવો પિયાનો વગાડવો શરૂ કર્યો કે તરત જ વાયોલિનિસ્ટનું સુખ ધીરગંભીર બની ગયું. ૧૮૦<noinclude></noinclude> ltcucontyvd6154di38auf8u6pznjoo પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૧ 104 47022 166635 2022-08-06T02:47:28Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય||૧૮૧}}<hr></noinclude>________________ બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટોય ૧૮૧ વળી સહેજ તણાવનો ભાવ પણ એ મુખ પર ઊતરી આવતાં એ સુંદર દેખાવા માંડ્યું. એણે વાયોલિન વગાડવું શરૂ કર્યું. એમણે બીથોવનનો ‘કુલ્કર સોનાટા” વગાડવો શરૂ કરેલો. એની પહેલી ગત “બ્રેસ્ટ્રો” યાદ છે તમને ? ઉફ ! કેટલું ત્રાસરૂપ, કંટાળાજનક અને અસહ્ય સંગીત એ છે !? સંગીત પોતે જ કેટલી ખતરનાક ચીજ છે ! સંગીત શું છે એ હજી સુધી હું સમજી શક્યો નથી. સંગીતનો હેતુ શો છે ? એક માણસ પર એની શી અસર છે? એવી અસર એ શા માટે કરે છે? કહે છે કે સંગીત આત્માનું ધ્વગમન કરવાની તાકાત ધરાવે છે. તદ્દન જુઠ્ઠાણું ! નર્યો બકવાસ ! અક્કલ વગરની વાત ! સંગીતની અસર છે, પણ એ ભયંકર ખતરનાક છે. હું મારી જાત પરની અસરની વાત કરી રહ્યો છું.) એનાથી આત્માનું ઉત્થાન કે ઊર્ધ્વગમન થતું જ નથી. સંગીત આત્માનું અધ:પતન પણ કરતું નથી. માત્ર ક્ષણિક ઉત્તેજના પ્રેરવાનું જ કામ સંગીત કરે છે. આ હકીકત હું કેવી રીતે સમજવું ? સંગીત મને મારી સાચી પરિસ્થિતિ ભૂલાવી દે છે અને એવી પરિસ્થિતિમાં મને મૂકી દે છે જે મારી સાચી પરિસ્થિતિ નથી. સંગીતની અસર નીચે મને અજાયબ, વિચિત્ર લાગણીઓ થવા માંડે છે. સંગીતની અસર બગાસાં કે હાસ્ય જેવી છે. કોઈને બગાસાં ખાતો જોઈ આપણે બગાસાં ખાવા માંડીએ, પછી ભલે ને ઊંઘ આવતી ન હોય અથવા કોઈને હસતા જોઈ કારણ જાણ્યા વિના જ હસવા માંડીએ એવી જ અસર સંગીતની છે. સંગીત સર્જતી વખતે કંપોઝર જે હાલતમાં હોય એ હાલતમાં હું પણ એ સંગીત સાંભળીને મુકાઈ જાઉં છું. એ કંપોઝર એ વખતે જે મૂડમાં હોય એ મૂડમાં હું પણ મુકાઈ જાઉં છું. એક પછી એક જે જે મૂડમાં તે વિહાર કરે તે પ્રત્યેક મૂડમાં હું પણ મુકાતો જાઉં છું. માત્ર કંપોઝર (આ દાખલામાં કુલ્ટર સોનાટાનો કંપોઝર બીથોવન) જ જાણે કે એ તે મુડમાં શા માટે હતો ? મને તેનાં કારણોની ગતાગમ નથી પડતી; તેથી<noinclude></noinclude> dvddlg2t3h17avr5lpbfqd9xrnk0bgl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૨ 104 47023 166636 2022-08-06T02:47:44Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|૧૮૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>________________ ૧૮૨ મોત્સાર્ટ અને બીથોવન એ બધા મૂડમાં તણાવું મારે માટે નિરર્થક બને છે. આમ, કોઈ હતુ કે ઉદેશ વિના જ સંગીત આપણને ઉત્તેજિત કરે છે. લકરે કવાયત કરવાની હોય તો લશ્કરી કૂચનું સંગીત વાગે તે ઉદેશપૂર્ણ છે, નાચવાનું હોય ત્યારે નૃત્યસંગીત વાગે તે ઉદેશપૂર્ણ છે અને પ્રાર્થના કરવાની હોય ત્યારે માસ વાગે તે પણ ઉદેશપૂર્ણ છે. પણ આટલા અપવાદો સિવાય સંગીત આપણને ઉશ્કેરી મૂકે છે પછી એ ઉત્તેજના કે ઉશ્કેરાટને ક્યાં વાળવાં તેનું કોઈ દિશાસૂચન કરતું નથી. સંગીત ભયંકર જોખમકારક બની શકે છે. ચીનમાં સંગીત શાસનની સત્તા હેઠળ છે. સર્વત્ર આમ જ હોવું જોઈએ. કોઈ પણ માણસ બીજાને (બીજા બધા ઘણાને) સંગીત વડે સંમોહન કરી ગમે તે દિશામાં વાળી શકે એ કેવી રીતે ચલાવી લેવાય ? ઘણી વાર તો આવી રીતે સંમોહન કરનારાને કોઈ જ નૈતિક સિદ્ધાંતો હોતા નથી. 'કુત્સર સોનાટા'ની જ વાત લો ને ! એની પહેલી બ્રેસ્ટો” ગતને મહિલાઓની હાજરીમાં કેવી રીતે વગાડી શકાય ? અને એ વગાડ્યા-સાંભળ્યા પછી પાછા આઈસક્રીમ ખાવાના અને થોડી કૂથલી પણ કરી લેવાની ? એ સાંભળીને ઉશ્કેરી મૂકેલી લાગણીઓને કેવી રીતે શાંત કરવી ? એ ઉશ્કેરી મૂકેલી લાગણીઓને શાંત કરવા માટે જો યોગ્ય પ્રવૃત્તિ કરવામાં આવે નહિ તો એ લાગણીઓ પ્રલય સર્જી શકે. મારી પર તો સંગીતે ખૂબ જ ખતરનાક અસર કરીને મારી દુર્દશા કરી છે. હું જાણતો પણ નહોતો તેવી મારી સુષુપ્ત વાસનાઓને જગાડીને અને પછી એને ભડકાવીને મારું નિકંદન કાઢી નાંખ્યું છે. આ સંગીત મને કહેતું જણાય છે : “તું જેવો તને માનતો હતો તેવો નહિ, પણ ખરેખર આવો છે !” સંગીતની આવી નાપાક અસર હેઠળ મેં મારી પિયાનિસ્ટ પત્ની અને પેલા વાયોલિનિસ્ટની ઉપર નજર ફેંકી ત્યારે એ બંને સાવ જુદાં જ – અજાણ્યાં – જણાયાં !<noinclude></noinclude> c6j535qzyn71eki5h68yegx852se9hz પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૩ 104 47024 166637 2022-08-06T02:48:06Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />{{સ-મ|બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય||૧૮૩}}<hr></noinclude>________________ બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટોય ૧૮૩ એ બંનેએ “રૅસ્ટો” વગાડી લીધા પછી અશ્લીલ સ્વરસૂમખાં અને નબળો અંત ધરાવતી બીજી ગત “આન્દાત્તે વગાડી. એ ગતની અસર હેઠળ હું સાવ નફિકરો, મોજીલો, લહેરી લાલો બની ગયો, મારી પત્નીની આંખોમાં મને અપૂર્વ ચમક અને જીવંતતા દેખાયાં. સાંજ પૂરી થઈ અને સૌ સૌને ઘેર ગયાં. બે જ દિવસમાં હું બહારગામ જતો રહેવાનો હતો એ જાણી વાયોલિનિસ્ટ સુખેમેલ્કીએ છૂટાં પડતાં મને કહ્યું : “આજ સાંજના જલસાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે. ફરી વાર તું જ્યારે ઘરે હોય ત્યારે આવો આનંદ આપવાની તક તું ફરી ઊભી કરે એવી આશા રાખું છું.” એના બોલવાનો અર્થ મેં એમ કર્યો કે હું ઘરે નહિ હોઉં ત્યારે એ મારે ઘરે કદી નહિ આવે, અને આવું વિચારીને મને ખૂબ જ શાંતિ થઈ. વળી અમારા બંનેનું એકસાથે શહેરમાં હોવું અસંભવ જણાતાં મને ખૂબ જ સંતોષ પણ થયો મને આનંદ થયો કે હવે પછી ફરીથી એને મળવાનું કદી નહિ બને. પહેલી જ વાર મેં આનંદપૂર્વક હસ્તધનૂન કર્યું અને એનો સાચો આભાર માન્યો. જાણે લાંબા ગાળા માટે દૂર જઈ રહ્યો હોય એવી રીતે એણે મારી પત્નીની પણ રજા લીધી. હું ખૂબ જ પ્રસન્ન થયો....<noinclude></noinclude> 2aftj828qzvmvfjxgf5i7ny79307vdk પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૪ 104 47025 166638 2022-08-06T02:48:30Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ પ્રકરણ - ૧૩ બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક જેમ જેમ તૂટતો ગયો તેમ તેમ બીથોવનનું આંતરદર્શન વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું. આંતરિક સંપત્તિ અંગે એનો આત્મવિશ્વાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ એ મિત્રો અને શ્રીમંતો પાસેથી વધુ ને વધુ એવી આશા રાખતો ગયો કે એની કૃતિઓ માટે પૈસા ચૂકવવાને બદલે એ લોકો એના દુન્યવી લાલનપાલન-ભરણપોષણની અને સગવડોની કાયમી જવાબદારી પોતાને માથે લઈ લે જેથી નાણાં કમાવાની બાબતે નચિંત થઈ એ સંગીતસર્જન કરતો રહે; અને એ આશા પૂરેપૂરી ફળીભૂત થઈ ! સંગીતના ઈતિહાસમાં પહેલી જ વાર એવું બન્યું કે ધનાઢ્ય મિત્રો અને શ્રીમંત આશ્રયદાતા એક સર્જકને પૂરી આઝાદી બક્ષવામાં સફળ થયા હોય. આવી જ નાજુક ક્ષણ અગાઉ જ્યારે મોઢ્યાર્ટની જિંદગીમાં આવેલી ત્યારે શ્રીમંતોએ મોં ફેરવી લેતાં મોત્સાટનો યુવાવયે જ ખાત્મો થઈ ગયો ! – રિચાર્ડ વાગ્નર બીથોવનમાંથી, 1870 ૧૮૪<noinclude></noinclude> 0ohhkx4obwq4t2ll7nqav4t87j6hfh2 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૫ 104 47026 166639 2022-08-06T02:48:59Z Snehrashmi 2103 /* Without text */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> fvjfe1gg0mf907t1vz3z93rxm1vb2zl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૬ 104 47027 166640 2022-08-06T02:49:11Z Snehrashmi 2103 /* Without text */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" />{{સ-મ|૧૮૬||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|બીથોવન||૧૮૬}}<hr></noinclude><noinclude></noinclude> aba5j0tpuogjqpizarcsdkyztacftud 166641 166640 2022-08-06T02:49:24Z Snehrashmi 2103 પાનું ખાલી કરી દેવાયું proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="Snehrashmi" /></noinclude><noinclude></noinclude> evce3mi9h5itq00bi2d744fhs4kor03 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨ 104 47028 166642 2022-08-06T02:51:23Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ સોરઠી જીવનની નવલકથા વેળા વેળાની છાંયડી ચુનીલાલ મડિયા હે અલક્ષ્મી રૂક્ષકેશી તુમ દેવી અચંચલા; તોમાર રીતિ સરલ અતિ, નાહિ જાન છલકલા. ૨વીન્દ્રનાથ ટાગોર પ્રાપ્તિ સ્થાન જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ નવલ ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧ સાહિત્ય | ૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ Email: info@navbharatonline.com Web: www.navbharatonline.com | fb.com/NavbharatSahityaMandir મંદિર<noinclude></noinclude> 587me9ytne5g3hjoj6zkf2z7j5nqmha પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩ 104 47029 166643 2022-08-06T02:52:13Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ Vela Vela ni Chhanyadi By Chunilal Madia Navbharat Sahitya Mandir, Ahmedabad, 2019 ISBN: 978-81-8440-219-3 © શ્રીમતી દક્ષા મડિયા ચૌદમી આવૃત્તિ: ૨૦૧૧ પંદરમી આવૃત્તિ: ૨૦૧૯ પ્રકાશક: મહેન્દ્ર પી. શાહ નવભારત સાહિત્ય મંદિર જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧ Email: info@navbharatonline.com Web: www.navbharatonline.com fb.com NavbharatSahitya Mandir મૂલ્ય: રૂ. ૩૫૦ લેઆઉટ/ટાઇપસેટિંગ: " કd anણuથક www.e-shabda.com મુદ્રક: યશ પ્રિન્ટર્સ, અમદાવાદ<noinclude></noinclude> ktc2qzh6pb8jile417a1o7o98p1fwt4 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪ 104 47030 166644 2022-08-06T02:52:47Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ નિવેદન જનશક્તિ' દૈનિકના તંત્રી શ્રી રવિશંકર વિ. મહેતાએ એમના અખબાર માટે નવલકથાની માગણી કરી, ત્યારે મને કલ્પના નહોતી કે દર અઠવાડિયે એકેક હસતો લખવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો નવલકથા અરધે પહોંચી ત્યારે જ ખબર પડી. પછી તો એવું પણ બનતું કે અંક પ્રગટ થવાને આગલે દિવસે એનું પ્રકરણ લખાતું હોય. શ્રી લક્ષ્મણ વર્મા અગાઉથી ચિત્ર તૈયાર કરી નાખે, એના બ્લૉક ગોઠવાઈ જાય પછી એનું લખાણ તૈયાર થાય એવું પણ ઘણી વાર બન્યું છે. કથાની હેમખેમ પૂર્ણાહુતિ કરવામાં શ્રી રવિભાઈ ઉપરાંત ચિત્રકાર શ્રી લક્ષ્મણ વર્મા, “જનશક્તિ' તંત્રીમંડળના ભાઈઓ શ્રી. દોલત દેસાઈ, શ્રી ભગવાનદાસ કાપડિયા, શ્રી ઈશ્વર પંચોલી, શ્રી હરીન્દ્ર દવે, શ્રી ચંદ્રવદન શુક્લ, શ્રી અનિલ કોઠારી, શ્રી રમેશ તિજોરીવાળા, શ્રી જશ શાહ, શ્રી શકુન્ત રાવળ, શ્રી રજનીકાન્ત ઉપાધ્યાય, શ્રી ભાવસાર તથા ફ્રી પ્રેસ જર્નલ'વાળા શ્રી શાંતિલાલ શાહનો પણ હિસ્સો છે. ચુનીલાલ મડિયા O<noinclude></noinclude> 434mxrr2qp0b0rcdm1e8yqu6me4x27m પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૫ 104 47031 166645 2022-08-06T02:53:03Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ પુનર્મુદ્રણ પ્રસંગે ‘જનશક્તિ' અખબારમાં તૈયાર થયેલી આ નવલકથાનું પુનર્મુદ્રણ શક્ય બનાવનાર મારા ચાહક વાચકોનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી રવિભાઈ વિ. મહેતાએ આ કથાનું અવલોકન આ પુનર્મુદ્રણમાં પણ સામેલ કરવાની રજા આપી છે એ બદલ એમનો ઋણી છું. ચુનીલાલ મડિયા બીજું પુનર્મુદ્રણ જાણીતા ચલચિત્ર-નિર્માતા શ્રી સોહરાબ મોદીએ આ કથા પરથી “સમય બડા બલવાન' નામે હિન્દીમાં ચિત્ર ઉતાર્યું હતું, એની સાભાર નોંધ આ બીજા પુનર્મુદ્રણ પ્રસંગે લઉં છું. ચુનીલાલ મડિયા [આ નવલકથાના અનુવાદ તેમજ નાટ્યકરણ સહિત સર્વ અધિકારો લેખકને સ્વાધીન છે. લેખકના પરિવારની અનુમતિ વિના આ કથાના કોઈ પણ પાત્રનો કે પ્રસંગોનો કોઈ પણ પ્રકારે ઉપયોગ થયો જણાશે તો કૉપીરાઈટનો ભંગ થયો ગણાશે.]<noinclude></noinclude> ef545j08xfhoux5txujh2yv30mqywow પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬ 104 47032 166646 2022-08-06T02:53:19Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ અનુક્રમ નિવેદન . . . . . . . . . . . . . • • • લોકજીવનનો અધ્યાસ . . . . . . . . . . . . . ૧. ઘોડાગાડીના ઘૂઘરા . . . . . . . . . . . ૨. વગડા વચ્ચે . . . . . . . . . . . . . . . ૩. ત્રણ જુવાન હૈયાં. . . ૪. રંગમાં ભંગ . . . . ૫. નણંદ અને ભોજાઈ . . ૬. કર કેની . . . . • • • • • • • ૭. પંછી બન બોલે . . . . . . . : : : ૮. સાચાં સપનાં . . . . . . . . . . ૯ કાગળ ને કડાકો. . . . . . . . . . ૧૦. જીવનરંગ . . . . . . . . . . . . ૧૧. હું તો વાત કહું સાચી . . . . . . . . ૧૨. ભાભીનો દિયર . . . . . . . . . . . . . . 100 ૧૩. કીલો કાંગસીવાળો . . ૧૩. કાલા કાંગરાવાLL • • • • • • • • • • • • • ૧૪. મારો માનો જણ્યો! . . . ૧૫. ‘મલકનો ચોરટો'. . . . ૧૫. 'મલકની વારતા • • • • • • • • • • • ૧૩૬ ૧૬. ઉજળિયાત વરણનો માણસ . . . . . . . . . ૧૪૮ ૧૭. આ તો મારા જેઠ! . . ૧૫૭ ૧૮. વિપદ પડે પણ વણસે નહીં ૧૯. મારો દકુભાઈ! . . . . . . . . . . • • • ૨૦. કામદાર નહીં, કાંગસીવાળો. ૧૨૬ ૧૬૭ ૧૮૧<noinclude></noinclude> ayll9o6elp2knkibgyzzxlgjofn0v64 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭ 104 47033 166647 2022-08-06T02:53:34Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ ૨૭૮ ૩૦૪ ૨૧. મૂંગી વેદનાની મુસ્કુરાહટ . . . . . . . . . . . ૨૦૪ ૨૨. હું લાજી મરું છું . . . . . . . ૨૧૩ ૨૩. પાણી પરખાઈ ગયું . . ૨૨૫ ૨૪. મનોમન . . . . . ૨૩૫ ૨૫. ઉષાની રંગોળી . . . ૨૪૩ ૨૬. ચંપાનો વર , , , , ૨૫૬ ૨૭. ગમે ત્યાંથી ગોતી કાઢો.! . . . . ૨૬૫ ૨૮. કામદાર કા લડકા . . . . ૨૯. પ્રારબ્ધનો પરિહાસ . . . ૨૮૯ ૩૦. બહેનનો ભાઈ . . . . . . ૩૧. હું એને નહીં પરણું!. . . . . ૩૧૪ ૩૨. સંદેશો અને સંકેત . . ૩૨૪ ૩૩. સ્વાર્થનાં સગાંઓ. . . . . . ૩૩પ ૩૪. પાંખ વિનાની પારેવડી . ૩૪૬ ૩૫. જ્યોત ઝગે . . . . ૩પ૯ ૩૬. કોથળીનો ચોર કોણ? ૩૭) ૩૭, બંધમોચન. . . . . ૩૮. બાપનો વેરી . . . . . . . • • • • ૩૮૯ ૩૯. ઊનાં ઊનાં આંસુ . . 'ધ સા. • • • • • • • ૩૯૭ ૪૦. આગલા ભવનો વેરી. ૪૧. હર્ષ-શોકની ગંગાજમના. . ૪૧૯ ૪૨. પ્રાયશ્ચિત્ત . . . . . . . ૪૩૨ ૪૩. ભગવાને મોકલ્યા! . . . . ૪૪૩ ૪૪. મોંઘો મજૂર . . . . . . . . . . : : ४४८ ૪૫. ગ્રહશાંતિ . . . . . . . . . . . . . . ૪૫૧ ૪૬. ઘોડાગાડીના ઘૂઘરા . . * જ. • • • • • • • • . . . . . ૪૫૭. ૩૭૮ ૪૫<noinclude></noinclude> jnkvjp8rd93sh3wd5sxz6tqdmpoarfy પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮ 104 47034 166648 2022-08-06T02:53:48Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ લોકજીવનનો અધ્યાસ આ પુસ્તકની પ્રસ્તાવનામાં નવલકથાની સફળ પૂર્ણાહુતિના ખાટસવાદિયા જશભાગીઓની નામાવલિમાં શ્રી મડિયાએ મારા નામનો પણ ઉમેરો કરીને તેનું મૂલ્યાંકન કરવાનું મારું કામ અમુક અંશે અનુચિત બનાવી દીધું છે. છતાં આ અવલોકન લખતાં મને ખાસ ક્ષોભ થતો નથી તેનાં બે કારણ છે: એક, એ કે આ પુસ્તકની ‘જનશક્તિ'ના વાચકોને મારે સિફારસ કરવી નથી; કેમ કે એવી સિફારસ તો, આ કથા વાર્તારૂપે આ પત્રમાં પ્રગટ થતી હતી તે દરમ્યાન પ્રત્યક્ષ રીતે સેંકડો અને પરોક્ષ રીતે હજારો વાચકોએ સામેથી મને અને લેખકને કરેલી છે. બીજું, આ વાતનો રસાસ્વાદ એ પ્રસ્તાવના લખાય તે પહેલાં જ હું માણી ચૂકેલ છું. એનું રસદર્શન એ વખતે જે રીતે અને જે કારણોસર થયેલું તેથી વિશેષ અહીં કંઈ કહેવાનો મારો ઉદ્યમ નથી. આ વાર્તા વાંચવાની શરૂઆત મેં ધંધાદારી ફરજરૂપે કરેલી અને પછીથી વાચનની બેત્રણ આવૃત્તિઓ ધંધાદારી કરતાં રસપિપાસુ વાચક તરીકે જ કરેલી. તે પછીથી વરસેક દિવસે એ જ વાત ફરી પુસ્તક રૂપે હાથમાં આવી ત્યારે એટલા જ રસપૂર્વક ફરીથી વંચાશે કે કેમ એવી થોડી શંકા હતી, પરંતુ ચાલુ વાર્તા તરીકે છપાતી હતી, તેના કરતાં આમાં લેખકે કાંઈ ફેરફાર કર્યા છે કે કેમ, એવી જિજ્ઞાસાથી પાનાંઓ પર નજર નાખવા લાગ્યો; અને શું કરી રહ્યો છું તેની ખબર પડે તે પહેલાં તો આખીયે નવલકથા લગભગ એક જ બેઠકે ફરીથી વંચાઈ ગઈ. આવી એની રસાત્મકતા છે. રસજ્ઞ વાચકની સરેરાશમાં જો મારો સમાવેશ થઈ શકે તો નવલકથાના ગુણની પ્રશંસામાં એથી વિશેષ કાંઈ કહેવાનું ભાગ્યે જ જરૂરી ગણાય.<noinclude></noinclude> 8g9xhicq59336jxff2b5h9psoa3fyrc પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯ 104 47035 166649 2022-08-06T02:54:07Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ લલિત વાડ્મયના કોઈ પણ સ્વરૂપની રસદાયકતા એ એનો પ્રધાન અને નિર્ણાયક ગુણ ગણાય, પરંતુ રસાસ્વાદ અને રસમીમાંસા એ બે અલગ જ વસ્તુઓ છે. આ પાછલો વ્યવસાય શુષ્ક છે, પરંતુ તેને જરૂરી એટલા માટે ગણવામાં આવે છે કે, રસોત્પાદક અંગો કે તત્ત્વોનાં પૃથક્કરણને પરિણામે રસાસ્વાદની માત્રા વધુ તીવ્ર અને તેની અસર વધુ સ્થાયી અને વધુ પરિતોષજનક બને છે, આ દૃષ્ટિએ આ નવલકથામાં જે ગુણો મને દેખાય છે તે ટૂંકામાં આવી છે: ટૂંકી વાર્તા તેમજ નવલકથામાં કેટલાક લેખકો તેમજ વિવેચકો વસ્તુસંકલના-Plot-anecdoteનું નિર્ણયાત્મક પ્રાધાન્ય લેખે છે. પ્રાધાન્યનો ઇન્કાર તો કોઈથી કરી શકાય નહીં, પણ તેને નિર્ણયાત્મક ગણવાનું મને યોગ્ય નથી લાગતું, જીવનમાં તેમજ કથાઓમાં આપણે સાવ સામાન્ય લાગે દિલધડક-dramatic– જરાય ન લાગે એવા પ્રસંગોમાં પણ અન્યથા જરાય ધ્યાન ન ખેંચે એવા માણસો કે પાત્રોને સમાચાર કે દુરાચારની દૃષ્ટિએ અસામાન્ય રીતે વર્તતાં જોઈએ છીએ; અને એવો તેમનો–વાણી કે કાર્યનો-વર્તાવ પોતે જ ચિત્તાકર્ષક અને યાદગાર બની જાય છે, એટલે નાટકી પ્રસંગયોજના કે વસ્તુસંકલના લેખકની પાત્રાલેખન, વર્ણન, સંવાદ વગેરેને લગતી શક્તિઓનો ઉત્કર્ષ દાખવવાને વધુ તક પૂરી પાડે છે એટલી જ તેની મહત્તા લેખી શકાય. પરંતુ એ વિના વાર્તા જામે જ નહીં એમ નિરપવાદ રીતે ન કહી શકાય. એ વિવાદને બાજુએ રાખતાં આ નવલકથાની વસ્તુસંકલના વિશે સાનુકૂલ કે પ્રતિકૂલ અભિપ્રાય ઉચ્ચારવાનું મને શક્ય કે જરૂરી નથી લાગતું. લેખકે બતાવ્યું છે તેમ આ નવલકથા મૂળ તો તેમની એક નવલિકા પરથી ઊપજી છે; અને એ નવલિકામાં કથાપ્રસંગોનું માત્ર કલેવર જ રજૂ થઈ શક્યું હશે; છતાં, એ દૃષ્ટિએ પણ તે ઘણાંને સંતોષકારક લાગી હતી. એટલે, કથાની વસ્તુસંકલનાને ગુણવિશેષનું પ્રમાણપત્ર ન આપતાં સંતોષકારક ગણીને; વસ્તુસંકલનમાં જે એક વસ્તુ અન્યથા ગૌરવાન્વિત એવી આ કથાને<noinclude></noinclude> kf8px8556z1iefxp1xa7ryestw1tu8z પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૦ 104 47036 166650 2022-08-06T02:54:22Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ સહેજ સસ્તી બનાવનાર તરીકે મને ખૂંચી છે તેનો નિર્દેશ કરીને આગળ વધીએ. એ વસ્તુ તે નવલકથાના પ્રવાહમાં શારદાનો પ્રવેશ, શારદા ચંપાનો સંદેશ લઈ નરોત્તમ પાસે આવે અને રમકડાં રૂપી પ્રેમ-પ્રતીકોની બંને વચ્ચે આપલે કરે એ કથાના suspenseને હાનિ પહોંચાડનારું અને મોંઘા લાગણીવેડા જેવું મને લાગ્યું છે. એ એક અપવાદ સિવાય અઘટનીય જેવું અથવા તો કથાના ઉદાત્ત રસ સાથે અસંગત હોય એવું કશું જ મને લાગ્યું નથી. “જનશક્તિ'ના લગભગ તમામ વાચકો કથાવસ્તુથી સુપરિચિત છે, એવા ખ્યાલથી વસ્તુનો સાર અહીં રજૂ કરવાનું ટાળીને તેનું નિરીક્ષણ માત્ર અહીં રજૂ કર્યું છે, અને એ સમજને આધારે જ કથાનાં બીજાં અંગોના વિવેચનમાં સીધો ઝુકાવું છું. આ નવલકથામાં મને જો કાંઈ સહુથી વધારે ચિત્તાકર્ષક લાગ્યું હોય તો તેને સો ટકા શુદ્ધ કાઠિયાવાડી વાતાવરણ છે. બે પેઢી પહેલાંનું કાઠિયાવાડ આમાં તાદશ રજૂ થાય છે. એની રેલવે, એનાં વાહનો, રસ્તા, ઘરો, પાત્રો, પ્રસંગો, વર્ણન, સંવાદો અને લોકમાનસ એ બધાં અને બારીકમાં બારીક વિગતો –આ બધાં શુદ્ધ અને સાંગોપાંગ કાઠિયાવાડી છે. આ વૃત્તિમય અને ચિત્રાત્મક વાસ્તવિકતાનો આભાસ એટલો સંપૂર્ણ છે કે આ બધાંનો જેમને ખ્યાલ ન હોય તેમનામાં એ સ્વાનુભવનો રસ જગાવી શકે છે, અને જેમને એવો ખ્યાલ ન હોય તેવા વાચકોને યથાર્થતા-Authenticity-ના ખ્યાલમાં પ્રભાવિત કરે છે. જેને બ્રહ્મની સૃષ્ટિમાં તેનાં સર્જિતોને ઘણુંક પ્રિય-અપ્રિય લાગતું હોવા છતાં કંઈ જ અનુચિત નથી લાગતું. તેમજ શ્રી મડિયાની આ મર્યાદિત સૃષ્ટિમાં વાચકને કશું જ અનુચિત કે અપ્રસ્તુત નથી લાગતું. એને હું લેખકની સર્જક પ્રતિભાનો અસામાન્ય ઉત્કર્ષ લેખું છું. એવી જ છાપ એમનું પાત્રાલેખન ઉપજાવી રહે છે. રેલવે સ્ટેશન બહાર પરબનું પાણી પાતી વિધવા બ્રાહ્મણ ડોશી કે રેલવે સ્ટેશનને ઘર બનાવી રહેતા ગંજેરી દાવલશા ફકીરથી માંડીને કથાનાયક ઓતમચંદ સુધીનાં નાનાં-મોટાં એકેએક પાત્રમાં ઉપર્યુક્ત યથાર્થતા-Authenticity-નો પૂરો<noinclude></noinclude> jskmlxb2uysa908vym29fphayjzx272 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૧ 104 47037 166651 2022-08-06T02:54:36Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ પ્રત્યય વાચકને ઊપજી રહે છે. દરેક પાત્ર તે મુકાયું છે તેવા પ્રસંગમાં બસ આ રીતે જ વિચારે, બોલે અને વર્તે એવી પ્રતીતિ વાચકોને થાય છે, અને કેવળ પાત્રો જ નહીં, અનામી લોકસમૂહ પણ આવી પ્રતીતિજનક રીતે જ વર્તતો હોય છે અને દરેક પાત્રની બોલીની શુદ્ધ કાઠિયાવાડી શબ્દરચના જ નહીં, પણ એ બોલીનો વળ-tone and texture-એ યથાર્થતાની પ્રતીતિને સંપૂર્ણ બનાવી રહે છે. પાત્રાલેખન શબ્દ મેં વાપર્યો છે; પરંતુ શ્રી મડિયાએ અહીં રજૂ કરેલાં પાત્રો વિશે તે યોગ્ય રીતે વાપરી શકાય કે કેમ એ શંકાયુક્ત છે. ‘પાત્રાલેખન' શબ્દમાં લેખકની સર્જક અહંતાનો ભાવ તું મળતું થાતું સમર્થ એવો ઈશ્વરભાવ રહેલો છે. શ્રી મુનશીનાં અને બીજા કેટલાક સમર્થ લેખકોનાં પાત્રાલેખનમાં આવો ઈશ્વરભાવ અંતર્ગત રહેલો દેખાય છે. પાત્રો અંગેની શ્રી મડિયાની સર્જકપ્રતિભા આથી જુદા પ્રકારની દેખાય છે. પ્રકૃતિને ચાલના આપી તેના સ્વભાવગત નિયમાનુસાર રચાતી અને કર્માનુસાર શુભાશુભ યોગો પામતી સૃષ્ટિ વિશે બ્રહ્મા જેમ નિરપેક્ષ હોય છે તેવું માનસ લેખકનું જણાય છે. ચોક્કસ પાત્રોનો સંભવ સ્વીકારી લીધા પછી સ્વભાવનુસાર રચાતી તેમની લીલાના લેખક સમતા અને સહાનુભૂતિપૂર્ણ સાક્ષી બની રહે છે. બધાં જ નાનાંમોટાં પાત્રો પ્રત્યે તેમની આત્મીયતા હોય છે અને પોતાના કથનકૌશલ્યથી તેઓ એ આત્મીયતા વાચકોમાં પણ જગાવી શકે છે. આ વાર્તાના પ્રસંગો અને પાત્રો વિશે વાસ્તવિકતા અને પરિચિતતાનો જે અધ્યાસ હજારો વાચકોને ઊપજ્યો છે, તેનું રહસ્ય આ છે. અને કેવી મનમોહક એ સૃષ્ટિ છે!ઓતમચંદ, કીલો કાંગસીવાળો, નરોત્તમ, એભલ આયર, મંચેરશા, ચંપા, લાડકોર, હીરી આહીરાણી, મીઠીબાઈ સ્વામી વગેરે શ્રેયાર્થી માનવતાની જીવંત જ્યોત જેવાં પાત્રો: કપૂરશેઠ, વશરામ ગાડીવાળો, બટુક, સંતોકબા, જસી, સમરથ વગેરે સરેરાશ માનવતાના નમૂના જેવાં પાત્રો; અને મકનજી મુનીમ, મનસુખલાલ, દકુભાઈ વગેરે સ્વભાવદુષ્ટ પાત્રો; એ બધાં જ પોતપોતાની જીવનલીલા અહીં વ્યક્ત કરે છે. તેમનાં ચરિત્રો, ૧0<noinclude></noinclude> jix8n78p7lmysdtj0ae79v8hjcxa2s6 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૨ 104 47038 166652 2022-08-06T02:54:50Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ પ્રત્યે વાચકને આદર કે અનાદરની લાગણીઓ જાગે છે, પણ આત્મીયતા સ્વાનુભવરસિકતા-જેવું તો બધાં જ ને વિશે લાગે છે. લેખકની ચરિત્રચિત્રણકલાનું એ કામણ છે. મારા મતે નવલકથાનાં આ મુખ્ય તત્ત્વો વાસ્તવિક જીવનનો એક ખૂબ જ સંમોહક અધ્યાસ ઊભો કરે છે. કથાનાં તમામ પ્રસંગો અને પાત્રો કલ્પિત છે એ લેખકની વાત સાચી છે. છતાં બેક પેઢી પહેલાંના સૌરાષ્ટ્રના મધ્યમવર્ગીય જીવનનો એવો યથાર્થ અને તાદેશ ચિતાર તેઓ રજૂ કરે છે કે તેને સૌરાષ્ટ્રના લોકજીવનના ચોક્કસ સમય અને સમાજજીવનના ચોક્કસ ખંડનું દસ્તાવેજી ચિત્ર ગણી લેવામાં લેશમાત્ર અનૌચિત્ય ન ગણાય. હજારો વાચકોએ–જેમાં આ લખનારનો પણ સમાવેશ થાય છે–તેને એવું ગમ્યું જ છે. વાસ્તવિક જીવનનો આવો અધ્યાસ ઊભો કરવો એ સર્જનાત્મક લેખનની કૃતકૃત્યતા લેખાય. એવી કૃતકૃત્યતા શ્રી મડિયાએ આ લખીને અનુભવી હશે અથવા તેમણે અનુભવવી જોઈએ. રવિશંકર વિ. મહેતા<noinclude></noinclude> kypxinupcpzh0f64wfdl3zvkmzxlvwm પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૩ 104 47039 166653 2022-08-06T02:55:34Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ ...A writer should create living people, not characters. A character is a caricature. If writer can make people live there may be no great characters in his book, but it is possible that his book will remain as a whole, as an entity... Ernest Hemingway દેખ ગુલશન કી તરફ, દેખ જરા લુલ્લે બહાર રક્સ કરના હૈ તો ફિર પાંવ કી જંજીર ન દેખ. “મજરૂહ સુલતાનપુરી ન ફિર હમ ન અપસાનાગો અય શબે ગમ! સહર તક હૈ કિસ્સા તમામ અપના અપના. શાદ’ અજીમાબાદી A novel is great and good in direct proportion to the illusion it gives of life and a sense of living. It is great in direct proportion to the degree it enfolds the reader and permits him to walk in imagination with the people of an artificial but very real world, sharing their joys and sorrows, understanding their perplexities... Johan P. Marpuand<noinclude></noinclude> 5ku2nx8k4szvd89z0o7imbuut86qtm7 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૪ 104 47040 166654 2022-08-06T02:56:15Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ ઘોડાગાડીના ઘૂઘરા વાઘણિયાની સીમમાં અત્યારે ઓતમચંદ શેઠની ઘોડાગાડીના ઘૂઘરા વાગતા હતા. વાઘણિયાથી અમરગઢ સ્ટેશન સુધીનો ગાડામારગ ગાજી ઊઠ્યો હતો. આડે દિવસે તો આ મારગ ઉપર ભાગ્યે જ એકાદબે ગાડાં, બે-ચાર પગપાળા ખેડૂતો કે ખેપિયા, સરકારી “બીંડલ' લઈને જતો અસવાર અને ટપાલ ખાતાનો પગપાળો હલકારો પસાર થતાં હોય. એ સિવાય સીમમાં સામાન્ય રીતે સુનકાર જ છવાયો રહેતો. કોઈ વાર ભરવાડનો છોકરો દર્દભરી વાંસળી વગાડે, કોઈ રડીખડી ગાય બાંબરડું નાખે કે ધણખૂટ ભાંભરે, એ સિવાય આખી સીમ જાણે કે સૂની જ રહેતી. પણ અત્યારે અસલ જાતવંત ઘોડાના ડાબલાએ દિશાઓ ગજાવી મૂકી હતી. વેંત વેંત ઊંડા ધૂળના થર ભરેલ એ કાચા મારગ પર ઘોડાના ડાબલા પડતાં ખેપટ ઊડતી હતી. માથોડું માથોડું ઊંચી ચડતી ડમરીમાંથી ધૂળના રજકણ ઊડીને ઘોડાગાડીની અંદર આવતા હતા અને ચારપાંચ વરસની ઉંમરના એક કિશોરની આંખમાં ભરાતા હતા. પણ કિશોર ઘોડાગાડીની સહેલનો એવો તો શોખીન હતો અને અત્યારે મારગની બેય બાજુએ પથરાયેલાં હરિયાળાં ખેતરોનાં દશ્યો જોવામાં એ એવો તો ગુલતાન હતો કે ધૂળના ગોટાને એ ગણકારતો નહોતો. કાકા, કાકા, ઓલ્યું જાય એ શું કે'વાય? ખેતરમાં ઝડપભેર પસાર થતા એક ચોપગા પ્રાણી તરફ આંગળી ચીંધીને કિશોરે. ગાડીમાં બેઠેલા એક મોટેરા માણસને પૂછ્યું. ઘોડાગાડીના ઘૂઘરા<noinclude>{{સ-મ|'''ઘોડાગાડીના ઘૂઘરા'''||૧૩}}</noinclude> 5s02bgbr9tf8edc9ghe2qqe4atc9t7h પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૫ 104 47041 166655 2022-08-06T02:57:03Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ એનું નામ હરણ.. ...' કાકાએ સાવ સરળ જવાબ આપ્યો. ગાડીની અંદર કાકી-ભત્રીજો આવી ગોષ્ઠી કરી રહ્યા હતા ત્યારે આગલી બેઠક પર ગાડી હાંકનાર વશરામે ગેલમાં આવી જઈને પોતાને મનગમતા નાટકના ગીતની લીટી છેડી હતી: સુણો દિલ્લી તખત ધરનાર ક્ષત્રી કલંક કેમ લેશે રે... મારે ઘેર છે પતિવ્રતા નાર, ક્ષત્રી કલંક કેમ લેશે રે.. કાકા, મારે ગાડી હાંકવી છે,’ કિશોરે રઢ લીધી. ‘ગાડી ન હંકાય, પડી જવાય.” ના, ન પડાય. મારે ગાડી હાંકવી છે,’ રુદનનો અભિનય કરીને કિશોરે આગ્રહ કર્યો. વશરામે પોતાના પ્રિય ગીતની લીટી અધૂરી મેલીને કહ્યું: “નાના શેઠ, બટુકભાઈને રોવરાવો મા. ભલે મારા ખોળામાં બેસે. ઘડીક લગામ ઝાલશે તો એનું વેન ભાંગશે.” ગાડી ઘડીક વાર ઊભી રહી. વશરામે પાછળ ફરીને બટુકને તેડી લીધો અને “હાલો, ગાડી હાંકો, બટુકભાઈ!' કરતોકને એને પ્રેમપૂર્વક પોતાના ખોળામાં બેસાડી દીધો. બટુક રાજી રાજી થઈ ગયો. એના ટચૂકડા હાથમાં વશરામે ઘોડાની લગામ પકડાવી–બલકે પકડાવી હોવાનો દેખાવ કર્યો. અને ફરી ગાડી અમરગઢ સ્ટેશનને મારગે મારમાર કરતી ઊપડી. ધૂળિયા રસ્તા પર પડતા ઘોડાના ડાબલાના પેલા તબડક તબડક અવાજ અને ડોકે બાંધેલ ઘૂઘરાના ઘેરા રણકાર સાંભળીને મારગના કાંઠા પરનાં ખેતરમાં કામ કરતા ખેડૂતો ઘડીભર કામકાજ છોડીને શેઢે આવી ઊભા રહેતા અને આ રજવાડી વાહન જોઈને ક્ષણભર આનંદ, આશ્ચર્ય અને અહોભાવ અનુભવી રહેતા. કાઠિયાવાડની ધરતી ૧૪ વેળા વેળાની છાંયડી<noinclude>'''{{સ-મ|૧૪||વેળા વેળાની છાંયડી}}'''</noinclude> cuq3o9xbal2l0fscfacpklhgjvimpyq પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૬ 104 47042 166656 2022-08-06T02:57:48Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ પર હજી “તેલની ગાડી”મોટર-નું આગમન નહોતું થયું. ઓતમચંદ શેઠની આ ‘ફેટન” ઘોડાગાડી પણ હજી મોટાં મોટાં રજવાડાં અને ગણ્યાગાંઠ્યા ધનિકોને આંગણે જ આવી શકી હતી. બળદગાડીની સંસ્કૃતિમાં ઘોડાગાડી પણ એક કૌતુક હતું. તેથી જ, આ કૌતુક જોવા માટે ભથવારીઓ માથા પરની દોણી-તાંસળી ઝાલીને ઊભી રહી જતી હતી. વગડો કરવા નીકળેલી ડોસીઓ અડાયાં-કરગઠિયાંનો ભારો હેઠો મેલીને કપાળ પર હથેળીનું છાજું ગોઠવી, આ ચાર પૈડાંવાળી નવતર ગાડીનું નિરીક્ષણ કરી રહેતી અને પછી ઉગારો કાઢતી: આ તો વાઘણિયાવાળા ઓતાશેઠની ગાડી...' ને માલીપા બેઠો’તો ઈ કોણ?” ‘ઈ ઓતાશેઠનો નાનો ભાઈ, નરોત્તમભાઈ.” નાનો ભાઈ? પેઢીમાં તકિયે બેહે છે ઈ? છોકરો મોટો થઈ ગયો!” વરહને જાતાં શું વાર લાગે? માબાપ તો બચારાને સાવ નાનકડો મેલીને મરી ગ્યાં'તાં. ઓતાશેઠે નાના ભાઈને ઉછેરીને મોટો કર્યો. ભાઈ માનો જણ્યો હતો, પણ ભોજાઈ તો પારકી જણી કેવાય ને! પણ લાડકોર શેઠાણીએ નાનકડા દેરને સગા દીકરાથી સવાયો ગણીને ઉછેર્યો. આજે આ છોકરે વેપારનો સંધો ભાર ઉપાડી લીધો. વશરામ મસ્ત બનીને ગીત ગાતો હતો. બટુક આ ગાડીવાનના ખોળામાં કૂદી કૂદીને ઘોડાને જાણે કે પોતે જ દોડાવી રહ્યો હોય એવો સંતોષ અનુભવતો હતો. નરોત્તમ થોડી વારમાં જ ટ્રેનમાંથી ઊતરનાર અમરગઢના મહેમાનો અંગે કલ્પનાઓ કરી રહ્યો હતો. વચ્ચે આવતા કોઈ ગામડાના પાદરમાં રમતી નાગાપૂગાં છોકરાંની ટીણિયાંટોળી આ જાજરમાન ઘોડાગાડી જોઈને આનંદની ચિચિયારી કરી ઊઠતી હતી. કોઈ કોઈ ભારાડી છોકરા તો આ નવતર ઘોડાગાડીના ઘૂઘરા ૧૫<noinclude>{{સ-મ|ઘોડાગાડીના ઘૂઘરા||૧૫}}</noinclude> qluotrvplerxv5255pwn6j1f60nm205 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૭ 104 47043 166658 2022-08-06T02:59:03Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ વાહનની સહેલગાહ માણવા ગાડીની પછવાડે ટિંગાઈ પણ રહેતા હતા. બટુકને આજે આનંદનો દિવસ હતો. જ્યારથી ઓતમચંદ શેઠે ઘરઆંગણે ગાડી બાંધી ત્યારથી વશરામે આ કિશોરને ઘોડાગાડીનો – અને પોતાનો પણ–એવો તો હેવાયો કરી મેલ્યો હતો કે અણસમજુ બટુક આખો દિવસ ગાડીમાં જ ફર્યા કરતો. વહાલસોયા વશરામે બટુકને માત્ર ગાડીમાં બેસવાનું જ નહીં, ગાડી હાંકવાનું પણ બંધાણ કરાવી દીધું હતું. અત્યારે પણ બટુકને ઘોડાની લગામ પકડવાથી જ સંતોષ નહોતો થતો. થોડી વારમાં એણે વશરામને હુકમ કર્યો: સોટી લાવો, સોટી! વયોવૃદ્ધ વશરામે આ બાળાશેઠને રાજી કરવા એના ટચૂકડા હાથમાં નેતરની સોટી પકડાવી દીધી. હવે બટુક ખરેખર રંગમાં આવ્યો હતો. “ચાલ, ઘોડા, ચાલ! કરીને ઘોડાની પીઠ પર સબોસબ સોટી સબોડતો જતો હતો. હટાણે નીકળતા પરિચિત ખેડૂતો ગાડી હાંકતા આ બાળકને ઓળખી કાઢતા અને કહેતા હતા: “કોણ બટુકભાઈ કે?” અને પછી પ્રશંસા અને આનંદ વ્યક્ત કરતા હતા: “વાહ બહાદુર, વાહ!' કોઈ વછિયાતી વેપારી સામે મળતાં પૂછતા હતા: કાં નરોત્તમભાઈ? કેની કોર?” નરોત્તમ જવાબ આપતો: મેંગણીવાળા કપૂરશેઠ ટેસણે ઊતરે છે, સામો જાઉં છું.” વાસ્તુ ઉપર આવતા હશે! હા, હા.” ભલે, ભલે ભાઈ, પૂગો ઝટ. આજે રેલ અઢી જ કલાક મોડી છે એટલે અબઘડીએ આવી પૂગશે.”<noinclude>{{સ-મ|૧૬||વેળા વેળાની છાંયડી}}</noinclude> cf995yezwjtqxdq2a1cj3oikvjbbgye પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૮ 104 47044 166659 2022-08-06T02:59:20Z Snehrashmi 2103 /* ભૂલશુદ્ધિ બાકી */ ________________ રાબેતા મુજબ અઢી કલાક લેટ'ની ગણતરીએ જ વાઘણિયાથી નીકળેલા નરોત્તમને થયું રખેને ટ્રેન અઢી કલાકથી વધારે મોડી ન થાય તો તો કદાચ ચૂકી પણ જવાય. એણે વશરામને હુ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ રાબેતા મુજબ અઢી કલાક લેટ'ની ગણતરીએ જ વાઘણિયાથી નીકળેલા નરોત્તમને થયું રખેને ટ્રેન અઢી કલાકથી વધારે મોડી ન થાય તો તો કદાચ ચૂકી પણ જવાય. એણે વશરામને હુકમ કર્યો: ‘હવે બટુકને ખોળામાંથી હેઠો ઉતારીને જરાક ઝપાટો કર. ગાડી આવી પૂગશે ને આપણે મોડા પૂગશું તો કપૂરશેઠને માઠું લાગશે....” વશરામે અનિચ્છાએ બટુકના હાથમાંથી લગામ લીધી. બટુકે એ સામે ઘણો વિરોધ કર્યો પણ હવે તો ઝડપભેર સ્ટેશન પર પહોંચ્યા વિના છૂટકો જ નહોતો. વશરામે ગીત ગાવાનું પણ માંડી વાળી ગાડીની ઝડપ વધારી. જગડિયાની સીમમાં ધુંવાડા દેખાય છે, નરોત્તમે દૂર દૂર દેખાતી ટ્રેન અંગે વશરામને નિર્દેશ કર્યો. વશરામે બટુકના હાથમાંથી પોતાની સોટી પાછી લઈ લીધી અને ઘોડાની પીઠ ઉપર સબોડી. ગાડી પૂરપાટ ઊપડી... ...અને સાથે સાથે નરોત્તમના ચિત્તમાં વિચારસંક્રમણ પણ પૂરપાટ શરૂ થયું. નરોત્તમ વિચારતો હતો. ઉતારવા જવા માટે તો મોટા ભાઈએ મકનજી મુનીમને તૈયાર કર્યો જ હતો... પણ છેલ્લી ઘડીએ ભાભીએ મુનીમને બદલે મને શા માટે આ કામ સોંપ્યું હશે?” કાકા, કાકા, કાગડો!” ગાડીમાં બેઠેલો બટુક બોલતો હતો, પણ અત્યારે એ અણસમજુ છોકરાને “હા બેટા, કાગડો!” જેવો ઔપચારિક ઉત્તર આપવાનો પણ કાકાને અવકાશ ક્યાં હતો! ઓછાબોલાં અને સગી માતાથીયે અદકાં પ્રેમાળ લાડકોરભાભી ભાગ્યે જ કોઈ વાર પોતાના અધિકારની રૂએ લાડકા દિયરની મકરી કરતાં. પણ આજે વાઘણિયેથી ઘોડાગાડી ઉપાડતાં પહેલાં ભાભીએ નરોત્તમને નજીક બોલાવીને આંખો નચાવતાં નચાવતાં કાનમાં જે હળવી ફૂંક મારેલી એ શબ્દો સાંભળીને નરોત્તમના ઘોડાગાડીના ઘૂઘરા ૧૭<noinclude>{{સ-મ|ઘોડાગાડીના ઘૂઘરા૧૭}}</noinclude> h8beg2k04m85rhxcegcbqau9b1f81a4 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧૯ 104 47045 166660 2022-08-06T02:59:33Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ કાનની બૂટ લાલ લાલ થઈ ગયેલી. અત્યારે પણ ભાભીનું એ વાક્ય યાદ આવતાં નરોત્તમ ગાડીમાં બેઠો બેઠો જાણે કે મુગ્ધાની જેમ શરમ, સંકોચ, ક્ષોભ અને એ સહુને પરિણામે કોઈક વિચિત્ર પ્રકારનો આહૂલાદ પણ અનુભવી રહ્યો હતો. આવા વિચિત્ર રીતે નિશ્ચિત ભાવો અનુભવવાનું કારણ એ હતું કે અમરગઢ સ્ટેશને ઊતરનાર મહેમાનો અંગે નરોત્તમ કલ્પનાના ઘોડા દોડાવી રહ્યો હતો. કાકા, ઓલ્ય ઝાડ ઉપર બેઠું છે એને શું કહેવાય?” | વિચારોના સુમધુર સંક્રમણમાં આ અણસમજુ કિશોર ખલેલ કર્યા કરતો હતો, પણ નરોત્તમ અત્યારે કલ્પનાના કેફમાં આવી ખલેલોને ગણકારતો નહોતો. પણ બટુક આજે કાકાના કલ્પનાવિહારમાં સતત વિદનો નાખવાનો નિર્ધાર કરીને જ બેઠો હતો. મૌખિક પ્રશ્નના ઉત્તરો ન મળતાં એણે આખરે કાકાને બે હાથ વડે હલબલાવી હુકમ કર્યો: કાકા, મારી આ પી-પી ખોટકાઈ ગઈ, વાગતી નથી. સમી કરી આપો ને! કલ્પનાના ઉડ્ડયનમાંથી ધરતી પર ઊતર્યા વિના નરોત્તમને છૂટકો જ નહોતો. બટુકનો બંધ પડી ગયેલો પાવો ફરી વાગતો કરવા માટે એમાં ફૂંક મારીને કચરો સાફ કરતાં કરતાં નરોત્તમની નજર દૂર દૂર દેખાતા રેલવે સિગ્નલ ઉપર ગઈ અને એ એકદમ બોલી ઊઠ્યો: ‘વશરામ, વશરામ, પણે જો, હાથલો પડી ગયો છે. ગાડી આવતી લાગે છે. દબાવ જરા, દબાવ!” વશરામે ઘોડાને એક વધારે સોટી લગાવી. પાણીપંથો ઘોડો તો આમેય પૂરપાટ જતો જ હતો પણ હવે એનો વેગ અદકો વધ્યો. અને છતાં નરોત્તમને લાગતું હતું કે ગાડી આજ સાવ ધીમી ચાલે છે. ૧૮ વેળા વેળાની છાંયડી<noinclude>{{સ-મ|૧૮||વેળા વેળાની છાંયડી}}</noinclude> 44v4cq85brqddmy8l16umaptsqjd71o પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૦ 104 47046 166661 2022-08-06T04:06:24Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ વશરામ સમજતો હતો કે નાનાશેઠને અમરગઢ સ્ટેશને આંબવાની ઉતાવળ છે—મહેમાનોને ઉતારીને ઘોડાગાડીમાં બેસાડવાની ઉતાવળ છે. સાચી ઉતાવળ શી હતી એ તો એકલો નરોત્તમ જ જાણતો...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>વશરામ સમજતો હતો કે નાનાશેઠને અમરગઢ સ્ટેશને આંબવાની ઉતાવળ છે—મહેમાનોને ઉતારીને ઘોડાગાડીમાં બેસાડવાની ઉતાવળ છે. સાચી ઉતાવળ શી હતી એ તો એકલો નરોત્તમ જ જાણતો હતો. ઘોડાગાડીના ઘૂઘરા ૧૯<noinclude>{{સ-મ|ઘોડાગાડીના ઘૂઘરા૧૯}}</noinclude> i0yl3mozuiuihhzi5n4aa398ql5fym5 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૧ 104 47047 166662 2022-08-06T04:08:32Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ ૨ વગડા વચ્ચે અમરગઢ સ્ટેશનને હજી પ્લૅટફૉર્મ નહોતું સાંપડી શક્યું. ખુલ્લા ખેતરમાં રેલવેનો એક જ પાટો પસાર થતો હતો અને બાજુમાં એકઢાળિયા ખોરડા જેવું છાપરું ઊભુ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૨ વગડા વચ્ચે અમરગઢ સ્ટેશનને હજી પ્લૅટફૉર્મ નહોતું સાંપડી શક્યું. ખુલ્લા ખેતરમાં રેલવેનો એક જ પાટો પસાર થતો હતો અને બાજુમાં એકઢાળિયા ખોરડા જેવું છાપરું ઊભું કરી દેવાયેલું એને જ સ્ટેશન ગણીને લોકો સંતોષ માનતાં હતાં. આ પંથકમાં દાનવી૨ ગણાતા ઓતમચંદ શેઠે ઉતારુઓની સગવડ સાચવવા બ્રાહ્મણિયા પાણી’ની પરબ બંધાવેલી. એની છાપરીમાં એક મોટીબધી નાંદ ને ત્રણચાર માટલાં પડ્યાં રહેતાં. માથે મુંડો કરાવેલી એક બ્રાહ્મણ ડોસી ટ્રેનના અવરજવરને સમયે ઉતારુઓને પાણી પાતી. અમરગઢની આજુબાજુમાં ઉપરવાડિયાં ગામ ઘણાં હોવાથી અને રાતવરતની ગાડીનાં છડિયાંઓને રાતવાસાની બહુ અગવડ પડતી હોવાથી સ્ટેશનથી એકાદ ખેતરવા આઘે પડતર ખરાબામાં ઓતમચંદ શેઠે કૂવો ખોદાવીને પાઘડીપને લાંબી ઓસરી ને થોડાક ઓ૨ડા ઉતારેલા. અલારખા નામના એક મકરાણી પગીને આ ધરમશાળા’ની દેખભાળ સોંપવામાં આવેલી. આ સાર્વજનિક સ્થળે ગરીબગુરબાં, બાવાસાધુ અને અપંગ-અભ્યાગતો તો કાયમના અડિંગા નાખીને પડ્યાં જ રહેતાં અને એવા ખુદાબક્ષોને ખાતર ઓતમચંદ શેઠે તાજેતરમાં રોજની એક ટંક ખીચડીનું સદાવ્રત પણ શરૂ કરેલું. ઘોડાગાડી હજી તો સ્ટેશનથી આવી હતી ત્યાં જ ઘૂઘરા સાંભળીને સહુના કાન ચમકી ઊઠ્યા. ‘ઓતમચંદ શેઠ આવતા લાગે છે!’ સ્ટેશનનાં પગથિયાં પાસે વશરામે ગાડી થોભાવી કે તરત જ વેળા વેળાની છાંયડી ૨૦<noinclude>{{સ-મ|૨૦||વેળા વેળાની છાંયડી}}</noinclude> 39d9m42cs9w8t4sbdweda9v8ur6b35d પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૨ 104 47048 166663 2022-08-06T04:10:13Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>એને ચારે બાજુથી લોકો ઘેરી વળ્યાં. એ ટોળામાં ખુદ સ્ટેશન માસ્તર હતા, પરબ પર બેસના૨ કંકુડોસી હતી, અલારખો પગી હતો, કેટલાંક નવરાં કુતૂહલપ્રિય માણસો હતાં. મોટા શેઠ પાસેથી કશીક ખેરાત મળશે એવી આશાએ એકાદબે ફકી૨ફકરા પણ આવી પહોંચ્યા હતા. પણ ઘોડાગાડીમાં ઓતમચંદ શેઠને બદલે નાનાશેઠ અને બટુકને જોઈને આ સહુ નિરાશ થયાં. જોકે એક લંગડા માણસે તો નરોત્તમને પણ આશીર્વાદ આપીને બદલામાં એક કાવડિયું આપશો, બાપા?’ કહીને યાચના કરી જોઈ, પણ સામેથી ભખભખ ક૨તી ગાડીનું એન્જિન સિગ્નલ સુધી આવી પહોંચ્યું હોવાથી નરોત્તમ ઝડપભેર બટુકને લઈને પાટા નજીક પહોંચી ગયો. જૂના મૉડેલનું, બે હાથ ઊંચા ભૂંગળાવાળું એંજિન છકછક છાકોટા નાખતું નજીક આવ્યું કે તરત જ નીચે ઊભેલાં ગામડિયાં ઉતારુઓ થડકી ઊઠ્યાં ને થોડાં ડગલાં પાછાં હઠી ગયાં. ગાડીમાંથી મેંગણીવાળા કપૂ૨શેઠ ઊતર્યા. સાથે એમનાં પત્ની સંતોકબા, મોટી પુત્રી ચંપા અને નાનકડી પુત્રી જસી પણ ઊતર્યાં. બીજા થોડાક ખેડૂતો અને એકાદબે ટિકિટ વિના જ પ્રવાસ ક૨ના૨ ખુદાબક્ષ બાવાસાધુને બાદ કરતાં આજે ટ્રેનમાંથી ઊત૨ના૨ મુખ્ય ઉતારુઓમાં કપૂરશેઠનું કુટુંબ જ ગણી શકાય. જાણે કોઈ રાજામહારાજાનું આગમન થયું હોય એવી અદબ અને અહોભાવથી લોકો આ આગંતુકોને જોઈ રહ્યાં. ખુદ સ્ટેશન માસ્તર પણ દરવાજે ઊભીને બીજાં છડિયાંની ટિકિટો ઉઘરાવવાને બદલે ઓતમચંદ શેઠના આ મહેમાનોની તહેનાતમાં આવી ઊભા. સાંધાવાળો ‘લાઇન-ક્લીઅ૨’નો કાગળિયો એંજિન-ડ્રાઇવરને આપી આવીને આ શેઠિયાઓનો સ૨સામાન ઊંચકવા આવી પહોંચ્યો. ૫૨બ ૫૨ બેઠેલાં કંકુમાએ ઝટપટ જમીન પરથી ધૂળ લઈને કળશા પર હાથ ફેરવી, વગડા વચ્ચે ૨૧<noinclude>{{સ-મ|વગડા વચ્ચે|૨૧}}</noinclude> c500o13xyr1h8thukp0gy8lic6ms2f2 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૩ 104 47049 166665 2022-08-06T04:12:13Z Meghdhanu 3380 /* ભૂલશુદ્ધિ બાકી */ વીછળી નાખ્યો અને ટાઢા ગોળામાંથી પાણી ભરી, હાથમાં બેત્રણ પ્યાલા લઈને શેઠિયા મહેમાનને પાણી પાવા આવી ઊભાં. ૨૨ અમરગઢના ભૂખડીબારસ જેવા સ્ટેશન પર ભાગ્યે જ જોવા મળ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>વીછળી નાખ્યો અને ટાઢા ગોળામાંથી પાણી ભરી, હાથમાં બેત્રણ પ્યાલા લઈને શેઠિયા મહેમાનને પાણી પાવા આવી ઊભાં. ૨૨ અમરગઢના ભૂખડીબારસ જેવા સ્ટેશન પર ભાગ્યે જ જોવા મળતાં આવાં ઉજળિયાત ઉતારુઓથી લોકો એવાં તો અંજાઈ ગયાં હતાં કે જોતજોતામાં તો મહેમાનોની આસપાસ ખાસ્સું ટોળું જામી ગયું. આજુબાજુ રખડતાં નાગાંપૂગાં છોકરાં પણ આ આગૃતકોને ઘેરી વળ્યાં. સાંધાવાળાના ઘરનાં બૈરાંઓ પણ લાજના ઘૂમટા આડેથી આ મોટા ઘરનાં માણસોને નીરખવાનું કુતૂહલ રોકી ન શક્યાં. મહેમાનોનો સરસામાન ઉપાડીને ઘોડાગાડીમાં મેલવા માટે સંખ્યાબંધ ‘સ્વયંસેવકો’ તૈયાર થઈ ગયા. ઘણાખરા માણસો તો સીધી યા આડકતરી રીતે ઓતમશેઠના આશરાગતિયા જેવા હોવાથી પોતાના એ આશ્રયદાતાને સારું લગાડવા થનગની રહ્યા હતા. ખુદ સ્ટેશન માસ્તરે મહેમાનોની ભાતાની પેટી ઉપાડવાનો વિવેક કરી જોયો પણ સમજુ નરોત્તમે એમને અટકાવ્યા. આ પ્રદેશમાં ચાનું પીણું હજી તાજું જ દાખલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો તેથી એક લોહાણો ડોસો ‘ભ્રામણિયા ચા’ની કીટલી અહીં ફેરવતો એ પણ અત્યારે શેઠિયા માણસની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કીટલી લઈને આવી પહોંચ્યો અને પિત્તળનાં કપ-રકાબીમાં ફરફરતી ચા રેડવા જતો હતો, પણ ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભાળવી દીધું: ‘અમારે ચા પીવાની અગડ છે.’ અને પછી આવશ્યકતા નહોતી છતાં અગડનું કારણ ઉમેર્યું: ‘કિયે છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દિયે છે એટલે ઉકાળાનો રંગ રાતોચોળ થાય છે.’ ખુલાસો સાંભળીને આજુબાજુમાં કેટલાક માણસો મૂછમાં હસ્યા ને બીજા કેટલાકને મહેમાનની આવી ધર્મપરાયણતા પ્રત્યે આદર ઊપજ્યો. આખરે વશરામે જ મહેમાનનો સરસામાન ઉપાડી લીધો અને વેળા વેળાની છાંયડી<noinclude>{{સ-મ|૨૨||વેળા વેળાની છાંયડી}}</noinclude> gk0ilnwule4l9az9s44kko9nzw5nhk2 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૪ 104 47050 166666 2022-08-06T04:13:11Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ઘેરામાંથી જગ્યા કરતો નરોત્તમ આગળ વધ્યો. ‘અરે બટુક ક્યાં ગયો, બટુક?' નરોત્તમ બોલી ઊઠ્યો: ‘હજી હમણાં તો મારી આંગળીએ હતો ને!’ થોડી વાર તો સહુ ઘાંઘાં થઈ ગયાં અને બટુકની ગોતાગોત કરવા લાગ્યાં. પણ ત્યાં તો સામાન લઈને ઘોડાગાડી સુધી પહોંચી ગયેલ વશરામની બૂમ સંભળાઈઃ ‘એ... ફક૨ કરો મા, બટુકભાઈ તો આંયાંકણે આવી ગયા છે!’ જોયું તો ગાડીમાં વશરામની બેઠક ઉપ૨ બટુક હાથમાં લગામ ઝાલીને છટાપૂર્વક બેઠો હતો અને ઘોડાને દોડાવવા વશરામની નકલ ક૨ીને મોઢેથી બચકારા બોલાવતો હતો, પણ બટુક કરતાં વધારે સમજુ ઘોડો જરાય ચસતો નહોતો. ‘એલા, તું તો મોટો થાતાં સાઈસ થાઈશ, સાઈસ,’ નરોત્તમે ભત્રીજાને હસતાં હસતાં સંભળાવી અને સહુ ગાડીમાં ગોઠવાયાં. ટોળું ફરી વાર ગાડીને ઘેરી વળ્યું. હવે તો ધી૨ગંભી૨ નરોત્તમને પણ આ ગુંદરિયા લોકો પ્રત્યે જરા અણગમો ઊપજ્યો. અણગમો ઊપજવાનું એક કારણ એ પણ હતું કે આ ટોળાબંધીને કારણે નરોત્તમ મહેમાનો સાથે હજી સુધી મોકળે મને વાત સુધ્ધાં કરી શક્યો નહોતો. વશરામે બટુકભાઈને ખોળામાં લઈને ધીમેથી ગાડી આગળ ચલાવી છતાં થોડાક આશરાગતિયા લોકો તો ગાડીનો કઠેરો ઝાલીને આગળ આગળ ચાલવા લાગ્યા. કોઈએ કહ્યું કે હું સવારનો ભૂખ્યો છું. બીજાએ કહ્યું કે પહેરવાનું સાજું લૂગડું નથી. ત્રીજાએ કહ્યું કે બાયડી માંદી છે ને મને આંખે ઝાંખ આવે છે. આ રગરગતા ભિક્ષુકોની ઉ૫૨ ઉદારદિલ નરોત્તમને પણ અત્યારે દાઝ ચડી. એમને ટાળવા માટે એણે પત્રમ્ પુષ્પમ્ વડે પતાવ્યા. ‘મલકમાં માગણ બહુ વધી ગયાં,’ કપૂરશેઠે ટાઘલા જેવું વાક્ય ઉચ્ચાર્યું અને પછી અંતકડીની જેમ ‘માગણ’ શબ્દના અનુસંધાનમાં વગડા વચ્ચે ૨૩<noinclude>{{સ-મ|વગડા વચ્ચે|૨૩}}</noinclude> hn39xaml9m5wecpznejlsvgtgrtnfya પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૫ 104 47051 166667 2022-08-06T04:14:00Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પોતાને એક કહેવત યાદ આવી ગઈ એ પણ ઓચી નાખી : માગણ થવામાં ત્રણ ગુણ: નહીં વેરો, નહીં વેઠ, માગણ માગણ સહુ કરે ને સખે ભરે પેટ. ઓછાબોલા નરોત્તમે આવા અસંબદ્ધ વાર્તાલાપમાં કશો ભાગ ન લીધો તેથી કપૂરશેઠ જા છોભીલા પડી ગયા અને બોલવા ખાતર જ બોલી નાખ્યું: ‘અમારે મેંગરીમાં આટલા બધા માગણ નહીં... આંઈ તો આટલા બધા— ‘અરે, હજી તો ઓછા છે, શેઠ!’ વચમાં વશરામ બોલ્યો: ‘હજી તો વાઘણિયે પૂગશું તંયે ખબર પડશે માગણની તો. વાસ્તુનું નામ સાંભળીને ગામેગામથી માગણની નાટ્યું ઊમટી પડી છે – જમણવા૨ની એંક્ય આરોગવા— ‘મારી ચંપાને વાઘણિયું જોવાનું બવ મન હતું. કેદુની કૂદી રઈ'તી,’ કપૂરશેઠનાં ધર્મપત્ની સૌ. સંતોકબા ઓચર્યાં. ચંપા ક્યારની ચોરીછૂપીથી નરોત્તમ સામે જ તાકી રહી હતી. એ આ ટકોર સાંભળીને શ૨મથી પાંપણ ઢાળી ગઈ. હવે એ ઢાળેલી પાંપણવાળા પુષ્ટ ફૂલગુલાબી પોપચાં ભણી તાકી રહેવાનો વારો નરોત્તમનો હતો. મેં તો કીધું કે હમણાં મોસમ ટાણે મારાથી દુકાન રેઢી મેલાય નહીં. પણ ઓતમચંદ શેઠે ભારે તાણ્ય કરીને તેડાવ્યાં, લખ્યું કે તમારા આવ્યા વિના વાસ્તુનું મુરત નહીં થાય એટલે અમારે નીકળવું પડ્યું,’ કપૂરશેઠ આવાં વિવેકવાક્યો ઉચ્ચારી રહ્યા હતા પણ નરોત્તમ ભાગ્યે જ એમાંથી એકાદો શબ્દ સમજ્યો હશે અથવા સમજવાનો પ્રયત્ન કર્યો હશે. માત્ર મહેમાનના માન ખાતર એ ‘હું... હું...' કરીને યંત્રવત્ હોંકારો ભણ્યે જતો હતો. એનું ચિત્ત તો અત્યારે ચંપાના ચંપકવરણા દેહ ઉપ૨ ચોંટ્યું હતું. વેળા વેળાની છાંયડી ૨૪<noinclude>{{સ-મ|૨૪||વેળા વેળાની છાંયડી}}</noinclude> ghyc9m32u72iy7tiicfnzk0cnfz1iz6 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૬ 104 47052 166668 2022-08-06T04:14:57Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ફરી પાછી વાઘણિયાની સીમ ઘૂઘરાના ઘેરા નાદથી ગુંજી ઊઠી. ફરી વશરામે ગેલમાં આવી જઈને ગીત ઉપાડ્યું. ફરી બટુક ખેતરમાં દેખાતાં પશુપક્ષી ભણી આંગળી ચીંધીને નરોત્તમને પૂછવા લાગ્યો: ‘કાકા, કાકા, ઓલ્યું ઊડે છે એને શું કે’વાય ?’ પણ અત્યારે બટુકના આવા બાલિશ પ્રશ્નોના ઉત્તર આપવાનો નરોત્તમને અવકાશ જ ક્યાં હતો? ખેતરમાં ઊડતાં સ્થૂલ પક્ષીઓની અત્યારે એને ખેવના નહોતી. એના હૃદયમાં જ કુહુ કુહુ ૨૦ એક પક્ષીએ કલરવ કરી મૂક્યો હતો. ‘કાકા, ઓલ્યા ઝાડ ઉપર બેઠું છે એને શું કે'વાય?’ જિદ્દી છોકરો હજી કાકાનો કેડો મેલતો નહોતો. કપૂરશેઠ અને સંતોકબાને પણ બટુકની બાલિશતા કંટાળો પ્રેરતી હતી. પણ બટુકની ધી૨જ ખૂટે એમ નહોતી. એણે તો મોંપાટ ચાલુ જ રાખી: ‘કાકા, કિયોની, ઓલ્યું શું કે'વાય?’ અચાનક જ જાણે કે રૂપેરી ઘંટડી રણકી ઊઠી હોય એવો મંજુલ અવાજ સંભળાયો: ‘કોયલ.’ બટુકના કુતૂહલનું સાંત્વન કરવા નરોત્તમને બદલે ચંપાએ એ જવાબ આપી દીધો હતો. નરોત્તમે ઊંચે જોયું. ‘કોયલ’ શબ્દોચ્ચાર ભૂલી જઈને, જે કંઠમાંથી એ ઉચ્ચાર થયો હતો એ કોકિલા સામે એ જોઈ રહ્યો. ગાડીની સામી બેઠકમાં બેઠેલી ચંપાએ પણ નરોત્તમની આ કુતૂહલભરી નજ૨નું અનુસંધાન કર્યું અને આ વગડા વચ્ચે ઘોડાગાડીમાં ઘડીભર તારામૈત્રક રચાઈ રહ્યું. કપૂરશેઠ તો આવતી મોસમમાં કપાસનો ભાવ શું બોલાશે એની ઊંડી ચિંતામાં ચડી ગયા હતા; પણ ચકો૨ સંતોકબાની નજર ચંપા અને નરોત્તમના આ તારામૈત્રક ત૨ફ ગઈ. એકાદ ક્ષણ તો એમને વગડા વચ્ચે ૨૫<noinclude>{{સ-મ|વગડા વચ્ચે|૨૫}}</noinclude> rlbvmv0ec25et7dcbnusas1bli2qnpb પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૭ 104 47053 166669 2022-08-06T04:15:53Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>આ દૃશ્ય ગમ્યું. પોતે મેંગણીથી નીકળતી વેળા ઉંમરલાયક પુત્રીને ઠેકાણે પાડવાની જે લાંબા ગાળાની યોજના પતિ સાથે મળીને વિચારી રાખેલી એ યોજનાના અમલનો જ મંગલ આરંભ થતો જણાયો. પણ તુરત એમના રૂઢિગ્રસ્ત માનસમાં ઊંડે ઊંડે પડેલા વાણી, વહેવા૨ અને વર્તન અંગેના પરંપરાગત ખ્યાલો સળવળી ઊઠ્યા. સંતોકબાને અત્યારે ઉધ૨સ નહોતી આવતી છતાં એમણે પરાણે— પ્રયત્નપૂર્વક–કૃત્રિમ ખોંખારો ખાધો અને નરોત્તમની આંખમાં આંખ પરોવીને બેઠેલી પુત્રીને જાગ્રત કરી. શરમાળ ચંપાએ તુરત નરોત્તમની સામેથી દૃષ્ટિ વાળી લીધી અને તારામૈત્રક ત્યાં જ તૂટી ગયું. ચંપાએ શરમાતાં શરમાતાં સંતોકબા સામે જોયું તો માતાની કૃત્રિમ ક્રોધમિશ્રિત નજ૨માં ઠપકો ભર્યો હતો કે સંમતિ હતી એ આ બાળીભોળી યુવતીને બરાબર સમજાયું નહીં. ચંપા કરતાં ઉંમરમાં નાની પણ લુચ્ચાઈમાં બહુ આગળ નીકળી ગયેલી નટખટ જસી ક્યા૨ની ઝીણી નજરે મૂંગી મૂંગી મોટી બહેનનું વર્તન અવલોકી રહી હતી. તારામૈત્રક તૂટ્યા પછી ચંપાએ નાની બહેન સામે જોયું ત્યારે આવી બાબતોમાં વધારે પડતી જાણકારી ધરાવના૨ જસી આંખો નચાવતી નચાવતી ચંપા સામે તાકી જ રહી. એની ચંચળ આખો ચંપા પર મૂંગું તહોમત મૂકી રહી હતી. જાણે કે કહેતી ન હોયઃ ‘મેં તમને પકડી પાડ્યાં છે! મારાથી કાંઈ અજાણ્યું નથી હો!’ અને તુરત જસીએ મોટી બહેનને જાણે કે એના ગુનાની સજા ફટકારતી હોય એમ છૂપી રીતે ચંપાના સાથળમાં હળવેકથી ચૂંટી ખણી. નરોત્તમ સિવાય કોઈને એ ખબર ન પડી. સહુની હાજરીમાં ચંપા ચીસ તો પાડી શકે એમ નહોતી પણ મૂંગી ફિલમના દશ્યની જેમ એણે ઓઠ ઉઘાડીને અવાજ ન થાય વેળા વેળાની છાંયડી ૨૬<noinclude>{{સ-મ|૨૬||વેળા વેળાની છાંયડી}}</noinclude> k5ce35fcf8jlxblvorqliv9aqc2uhaq પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૮ 104 47054 166670 2022-08-06T04:16:33Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ એ રીતે સિસકારો તો કર્યો જ. નરોત્તમે એ જોયું ને મૂછમાં હસી પડ્યો. આ મોસમે કપાસ કેવોક ઊતરે એમ લાગે છે?” મોસમ અંગે ક્યારના મૂંગા મૂંગા ચિન્તન કરી રહેલા કપૂરશેઠે આવા ખુશનુમા વાતાવરણમાં આવો નિરસ પ્રશ્ન પૂછ્યો તેથી નરોત્તમ નારાજ થઈ ગયો. એણે પણ એટલી જ નિરસતાથી ઉત્તર આપી દીધો: સારો ઊતરશે.” ફરી ગાડીમાં શાંતિ પથરાઈ ગઈ. બટુક પણ કોઈક પક્ષી અંગેની ચિંતામાં ડૂબી ગયો લાગતો હતો. એકમાત્ર વશરામને મોઢેથી જૂની રંગભૂમિનાં લોકપ્રિય ગીતો અવિરત ચાલુ રહ્યાં હતાં. પણ એ તો આ ઉતારુઓ તરફ પીઠ ફેરવીને બેઠો હોવાથી કોઈની ગણતરીમાં જ નહોતો. સંતોકબાના કૃત્રિમ ખોંખારા પછી ચંપા તારામૈત્રક રચવાની હિંમત નહોતી કરી શકતી. પણ એને નરોત્તમ સાથે દ્રષ્ટિનો દોર પરોવવાની જરૂર જ ક્યાં હતી? બંને જુવાન હૈયાંની આંખને બદલે હૃદયના તાર જ આખે રસ્તે મૂંગી ગોઠડી કરી રહ્યા હતા. અને નટખટ નાની બહેન જસી ઘડીક ચંપા તરફ તો ઘડીક નરોત્તમ તરફ જોઈને અજબ કુતૂહલથી આ અય “લીલા' અવલોકી રહી હતી. કાકા, મારે કોયલ જોઈએ!” લાંબું મૌન જાળવ્યા પછી આખરે બટુકે પોતાની માગણી ૨જૂ કરી. હવે ઘેર જઈને બધી વાત, નરોત્તમે કહ્યું, “જો, ઘર આવી ગયું.’ વાઘણિયાનું પાદર આવતાં વશરામે ગાડી ધીમી પાડી દીધી અને ઝાંપા નજીક કબૂતરની પરબડી પાસે તો ગાડી થોભાવી જ દીધી. ઓતમચંદ શેઠ, એમના સાળા દકુભાઈ, મુનીમ મકનજી વગેરે સહુ મહેમાનોનો સત્કાર કરવા છેક પાદર સુધી સામા આવ્યા હતા. વગડા વચ્ચે<noinclude>{{સ-મ|વગડા વચ્ચે|૨૭}}</noinclude> mlrkuy53sbm005wm434tmrclvvytqm0 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨૯ 104 47055 166671 2022-08-06T04:16:59Z Snehrashmi 2103 OCR proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" /></noinclude>________________ ત્રણ જુવાન હૈયાં ઓતમચંદને જોતાં જ કપૂરશેઠ ગાડીમાંથી ઊતરી ગયા અને યજમાન તથા મહેમાન ભાવપૂર્વક ભેટી પડ્યા. પછી ઓતમચંદ ગાડીમાં બેઠેલા નરોત્તમને કહ્યું: તમે તમારે ઝટ ઘેર પહોંચો. અમે હવે હાલતા આવશું.’ વશરામે ગાડી નાકામાં વાળી અને પાછળ પાછળ ઓતમચંદે પોતાના મહેમાનને લઈને ચાલવા માંડ્યું. રસ્તામાં એણે પોતાની સાથે આવેલા દકુભાઈની ઓળખાણ કરાવી: આ દકુભાઈને તમે નહીં ઓળખતા હો. મારા સાળા થાય ઓતમચંદે એક ખંધા આદમીની ઓળખાણ આપવા માંડી. નામથી ઓળખું છું–કાગળપત્તરમાં એની સહી આવે છે એ ઉપરથી કપૂરશેઠે કહ્યું. ‘પેઢીનો બધો ભાર દકુભાઈએ ઉપાડી લીધો છે. મારે હવે વેપાર બાબતની જરાય ફિકર જ નથી રહી, ઓતમચંદે પોતાના સાળાનાં વખાણ કર્યાં. ફિકર શાની રહે? આવું ઘરનું જ ગણાય એવું વિશ્વાસુ માણસ મળે પછી તો નફકરા....' દકુભાઈની પ્રશસ્તિમાં કપૂરશેઠે સૂર પુરાવી દીધો. ‘ને આ અમારા મકનજી મુનીમ, ઓતમચંદે એક અદોદળા શરીરવાળા સીસમવરણા માણસની ઓળખાણ આપી. “નામાંઠામામાં એક્કા છે. લાખથી પાણ સુધીના સંધાય હિસાબ જીભને ટેરવે. ચોપડો આખો મોઢે બોલી જાય... કઈ રકમ કોના ખાતામાં કેટલામે પાને, વેળા વેળાની છાંયડી<noinclude>{{સ-મ|૨૮||વેળા વેળાની છાંયડી}}</noinclude> j7ftco2if490a4ep0djyxs8wggvncs0 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૩૦ 104 47056 166672 2022-08-06T04:18:20Z Meghdhanu 3380 /* Not proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>________________ કઈ મિતિએ ખતવી છે, એ ઊંઘમાં પૂછો તોય હાજર જવાબ!” ‘એનું નામ સાચા મુનીમ!” કપૂરશેઠે આ પ્રશસ્તિમાં પણ સૂર પુરાવ્યો અને તુરત એક કહેવત યાદ આવતાં એનો ઉપયોગ કરી નાખ્યો: “ગઢાવે કીધું છે કે નામું ચોખું એનું નસીબ ચોખું.’ વાતો કરતાં કરતાં સહુ ઘર સુધી પહોંચ્યા ત્યારે ડેલીના આંગણામાં વશરામે ગાડી છોડી નાખી હતી અને ઘોડાને તબેલામાં બાંધવા જતો હતો ત્યાં બટુકે ઘોડા પર બેસવાનું વેન લીધું હોવાથી વશરામ આ બાળઅસવારને ઘોડા પર બેસાડતો હતો. પુષવર્ગ ઓસરીમાં હીંચકે બેઠો હતો ત્યારે અંદરના ઓરડામાં લાડકોર સંતોકબાની આગતાસ્વાગતા કરી રહી હતી; મેંગણીના સરસમાચાર પૂછતી અને વચ્ચે વચ્ચે ચંપા તથા જસી તરફ ઝીણી નજરે જોયા કરતી હતી. ચતુર લાડકોર આ બંને બહેનોની સાવ ભિન્ન ભિન્ન રીતભાત, હાવભાવ અને ચહેરામહોરાનું નિરીક્ષણ કરી રહી હતી. સાથે સાથે, પોતાના કુંવારા દિયર નરોત્તમ માટે આ બેમાંથી કઈ કન્યા અનુકૂળ ગણાય એનો અભ્યાસ કરતી જતી હતી. ઓસરીમાં પાટલા પથરાયા અને પુરુષો જમવા બેઠા. દકુભાઈ અને મુનીમ ક્યારના કશીક છૂપી ગુફતેગો કરી રહ્યા હતા તે અત્યારે જમવાટાણે પણ ઇરાદાપૂર્વક જરાક આઘેરા બેઠા, જેથી એમની ગુપ્ત મંત્રણાઓમાં અંતરાય ન આવી શકે. મકનજી મુનીમ દકુભાઈના કાનમાં ફૂંક મારતો હતો: “ઠીકઠીકનો જોગ છે. ને છોકરી પણ બરોબર બાલુના બરની જ છે. મહેમાનનું મન માને તો બાલુનો ભવ સુધરી જાય એમ છે...” અંદરના રાંધણિયામાંથી દકુભાઈનો છેલબટાઉ છોકરો બાલુ હાથમાં લાડવાની થાળી લઈને પીરસવા આવ્યો અને કપૂરશેઠ તો આ યુવાનના વરણાગી વેશ સામે જોઈ જ રહ્યા. ઓસરીમાં બાલુની એન્ટ્રી, ભવાઈમાં થતા રંગલાના આગમન જેટલી આકર્ષક–બલકે ત્રણ જુવાન હૈયાં ૨૯<noinclude>{{સ-મ|ત્રણ જુવાન હૈયાં|૨૯}}</noinclude> 0my6mltizama3cs0ubbz4tz5p4b7789 પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૬૮ 104 47057 166675 2022-08-06T06:27:09Z Kwamikagami 3530 /* ભૂલશુદ્ધિ બાકી */ ખાલી પાનું બનાવ્યું proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Kwamikagami" /></noinclude><noinclude></noinclude> fvx9vx4ry79rq962ikc7s5it4zh3bt9